SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્ત્વ સંવર તત્ત્વના સામાન્ય પ્રકારે વીશ ભેદ કહે છે. ૧ સમકિત તે સંવ૨, ૨ વત પચ્ચકખાણ, ૩ અપ્રમાદ, ૪ અકષાય, ૫ શુભજોગ, ૬ જીવદયા પાળવી, ૭ સત્ય વચન બોલવું, ૮દાવત ગ્રહણ કરવું. ૯ શિયળ પાળવું, ૧૦ અપરિગ્રહ, ૧૧ થી ૧૮ પાંચ ઇન્દ્રિય અને ૩ જોગનું સંવરવું, ૧૯ ભંડ ઉપકરણ ઉપધિ જતનાએ લે મૂકે, ૨૦ શુચિ કુસગ્ન ન કરે. સંવર તત્ત્વના વિશેષે પ૭ ભેદ કહે છે. આઠ પ્રવચન માતા (૮), બાવીસ પરિષહ (૨૨), દશ યતિધર્મ (૧૦), બાર ભાવના (૧૨), પાંચ ચારિત્ર (પ), કુલ ૫૭ ભેદ થાય. આઠ પ્રવચન માતા – ૧ ઈરિયા સમિતિ – જયણા રાખી, ઉપયોગ સહિત ધુંસરા (સાડાત્રણ હાથ જેટલું) પ્રમાણ જમીન નજરે જોઈ ચાલવું તે. ૨ ભાષા સમિતિ – સમ્યફ પ્રકારે નિરવદ્ય ભાષા બોલવી. ૩ એષણા સમિતિ – સમ્યફ પ્રકારે નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે ભિક્ષાની ગવેષણા કરવી. ૪ આયાણભંડમનિફખેવાયા સમિતિ – ભંડ, ઉપકરણ જતનાએ લેવા મૂકવા તે. ૫ ઉચ્ચાર પાસવણ ખેલ જશ્ન સિંઘાણ પારિઠાવણિયા સમિતિ - પરઠવાની વસ્તુ જતનાથી પરઠવી તે. ૬ મનગુમિ – મન ગોપવવું. ૭ વચનગુપ્તિ – વચન ગોપવવું. ૮ કાયમુર્તિ – કાયાને ગોપવવી. ૨૨ પરિષહ – ૧ સુધાનો – ભૂખનો. ૨ તૃષાનો – તરસનો. ૩ શીતનો – ટાઢનો. ૪ ઉષ્ણનો – તડકાનો. ૫ દસમસનો – ડાંસ, મચ્છર કરડવાનો. ૬ અચેલનો – ફાટેલાં તૂટેલાં વસ્ત્રનો. ૭ અરતિનો - દુઃખનો, કંટાળાનો. ૮ સ્ત્રીનો - સ્ત્રીથી થવાવાળો. ૯ ચર્યાનો – ચાલવાનો. ૧૦ બેસવાનો – ભયજનક સ્થાનમાં બેસવું પડે. ૧૧ સેજાનો -- રહેવાના સ્થાનકનો. ૧૨ આક્રોશવચનનો – આકરાં વચનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy