SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ જાગરિકા (૬) ૩૮૭ ૨. દર્શનાચા૨ના ૮ ભેદ : ૧. જૈન ધર્મમાં શંકારહિતપણું, ૨. પાખંડી ધર્મની વાંછારહિતપણુ, ૩. કરણીના ફળનું સંદેહરહિતપણું, ૪. પાખંડીના આડંબર દેખી મુંઝાય નહિ, ૫. સ્વધર્મની પ્રશંસા કરે, ૬. ધર્મથી પડતાને સ્થિર કરે, ૭. સ્વધર્મની ભક્તિ કરે, ૮. જૈન ધર્મને અનેક રીતે દીપાવે, કૃષ્ણ મહારાજા કે શ્રેણિક રાજાની જેમ. લોકે ૩. ચારિત્રાચારનો ૮ ભેદ : ૧. ઇર્યા સમિતિ, ૨. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આયાણભંડમત્તનિખેવણયા સમિતિ, ૫. ઉચ્ચાર પાસવણ ખેલ, જલ, સિંઘાણ પારિઠાવણિયા સમિતિ, ૬. મન ગુપ્તિ, ૭. વચન ગુપ્તિ, ૮. કાય ગુપ્તિ. 25 ના ૪) - ૪. તપાચારના ૧૨ ભેદ : છ બાહ્ય તપ અને છ આવ્યંતર તપ એમ ૧૨ તપ. છ બાહ્ય તપના નામ – ૧. અણસણ, ૨. ઉણોદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. ૨સપરિત્યાગ, પ. કાયકલેશ, ૬. પ્રતિસંલીનતા. આત્યંત૨ તપના છ ભેદ – ૧. પ્રાયશ્ચિત, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. સજ્ઝાય, ૫. ધ્યાન, ૬. કાયોત્સર્ગ. એમ ૧૨ ભેદ તપાચા૨ના જાણવા. તેમાં ઈહલોક, ૫૨લોકના સુખની વાંછા૨હિત તપ કરે અથવા આજીવિકારહિત તપ કરે એ તપના બાર આચાર જાણવા. ૫. વીર્યાચારના ત્રણ ભેદ : ૧. બળ, વીર્ય, ધર્મનાં કામમાં ગોપવે નહિ. ૨. પૂર્વોક્ત ૩૬ બોલમાં ઉદ્યમ કરે. ૩. શક્તિ અનુસાર કામ કરે. ઇતિ આચારધર્મના ૩૯ ભેદ ૨) ક્રિયાધર્મ : કરણસિત્તેરીના ૭૦ ભેદ : ૪ પ્રકારે પિંડવિશુદ્ધિ', ૫ સમિતિ, ૧૨ ભાવના, સાધુની ૧૨ પડિયા, પાંચ ૧ પિંડ એટલે આહાર માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી. વિશુદ્ધિ એટલે પ્રાસુક આદિ સૂઝતા દ્રવ્ય લેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy