SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ પડેલા છે. જેમકે કૃતિકા ઉ૫૨થી કાર્તિક, મૃગશીર્ષ ઉપરથી માગશર યાવત્ અશ્વિની ઉપ૨થી અશ્વિન. (આસો) શ્રી ઠાણાંગ સૂત્રના દશમે ઠાણે નીચેનાં દશ નક્ષત્રો જ્ઞાન વૃદ્ધિ કારક કહ્યાં છે. ૧ મૃગશીર્ષ, ૨ આદ્રા, ૩ પુષ્ય, ૪,૫,૬ ત્રણે પૂર્વા, ૭ મૂળ, ૮ આશ્લેષા, ૯ હસ્ત, ૧૦ ચિત્રા. ઇતિ નક્ષત્ર પરિચય. 園内膠廠的廠小图图 ૩૦. પાંચ દેવ ભગવતી સૂત્ર શતક ૧૨, ઉ. ૯ 台 ગાથા નામ ગુણ ઉવવાએ, ઠી વીયુ ચવણ સંચિઠણા | અંતર અપ્પાં બહુયં ચ, નવ ભેએ દેવ દારાએ 11 દ્વા૨ના નામ ઃ ૧. નામ દ્વાર, ૨. ગુણ દ્વાર, ૩. ઉવવાય દ્વા૨, ૪. સ્થિતિ દ્વા૨, ૫. રૂઢિ તથા વિક્રુવણા દ્વાર, ૬. ચવણ દ્વાર, ૭. સંચિઠ્ઠણા દ્વાર, ૮. અવગાહના દ્વાર, ૯. અંતર દ્વાર, ૧૦. અલ્પ બહુત્વ દ્વાર. એ દશ દ્વાર, પાંચ દેવ પર ઉતારે છે. ૧. નામ દ્વા૨ : ૧. ભવિય દ્રવ્યદેવ, ૨. ન૨દેવ, ૩. ધર્મદેવ, ૪. દેવાધિદેવ, ૫. ભાવદેવ. Jain Education International ૨. ગુણ દ્વા૨ : ૧. મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય જેને દેવતામાં ઉપજવું છે તેને ભવિય દ્રવ્યદેવ કહીએ. ૨. ન૨દેવ : ચક્રવર્તીની રિદ્ધિ ભોગવે તેને નરદેવ કહીએ. તે ચક્રવર્તીની રિદ્ધિનું વર્ણન : નવનિધાન, ચૌદ રત્ન, ચોરાસી લાખ હાથી, ચોરાસી લાખ ઘોડા, ચોરાસી લાખ રથ, છન્નુ ક્રોડ પાયદળ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy