SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ ઔદારિક શરીર સંબંધી ૧૦ અસક્ઝાય ૧૧-૧૩, અસ્થિ, માંસ, શોણિત- હાડકાં, માંસ, લોહી પડવાં હોય તો. * ૧૪. અશુચિસામન્ત– અશુચિની દુર્ગધ આવે અથવા દેખાય – ત્યાં સુધી. ૧૫. શમશાનસામન્ત – સ્મશાન ભૂમિ સો હાથથી વધુ નજીક હોય તો. ૧૬. ચંદ્રોપરાગ – ચંદ્રગ્રહણ – અલ્પગ્રાસમાં ૪ પ્રહર, ખંડગ્રહણમાં ૮ પ્રહર, પૂર્ણ હોય તો ૧૨ પ્રહર. (ગ્રહણના પ્રારંભથી અસ્વાધ્યાયનો કાળ ગણવો.) ૧૭. સૂર્યોપરાગ – સૂર્ય ગ્રહણ – અલ્પગ્રાસમાં ૮ પ્રહર, ખંડ ગ્રહણમાં ૧૨ પ્રહર, પૂર્ણ હોય તો ૧૬ પ્રહર. ૧૮. પતન (રાજમરણ) – રાજાનું અવસાન થતાં નવો રાજા ઘોષિત ન થાય ત્યાં સુધી. ૧૯. રાજવ્યુફ્ટહ – યુદ્ધ સ્થાનથી નજીક, યુદ્ધ ચાલે ત્યાં સુધી. ૨૦. ઉપાશ્રયસ્યાન્ત ઔદારિક શરીર – ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર (તિર્યંચનું ૬૦ અને મનુષ્યનું ૧૦૦ હાથમાં) પડ્યું હોય ત્યાં સુધી. * મનુષ્યનાં હાડ, માંસ, લોહી, ૧૦૦ હાથની અંદર હોય, તિર્યંચના ૬૦ હાથની અંદર હોય તો. હાડકું બળી કે ગળી ગયું ન હોય તો બાર વર્ષ સુધી. મૃત કે ભાંગેલું ઇડુ હોય તો ૩ પ્રહર સુધી. ૭ ઘર સુધી ક્ષેત્રમાં બાળક જન્મ વખતે ૭ કે ૮ દિવસ સુધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy