SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ અસઝાયો ઉપS કાળ સંબંધી ૧૪ અસક્ઝાય ૨૧- ૩૦. અષાઢ, ભાદરવો, આસો, કારતક અને ચૈત્ર મહિનાની સુદ પૂનમ અને આ પૂનમ પછીની વદ એકમની દિવસ, રાત્રીની. ૩૧- ૩૪. પ્રભાત, મધ્યાહ્ન, સંધ્યા, મધ્યરાત્રી એ ચાર સંધિકાળમાં ૧–૧ મુહૂર્તની. આ અસક્ઝાય ટાળીને સ્વાધ્યાય કરવો જોઈએ, ખુલ્લે મોઢે ના બોલવું જોઈએ તથા લાઈટના કે દિવાના અજવાળામાં ન વાંચવું જોઈએ. કોઈકોઈ હુતાશની પ્રગટે ત્યારે તથા ધૂળેટીનાં દિવસની અસક્ઝાય પણ માને છે. ઇતિ અસઝાય. 分露露勿露露露露公路路分 ૧ અષાઢ આદિની પૂનમમાં દેવતા તિચ્છલોકમાં ઉત્સવ (ઇન્દ્ર, કાર્તિકેય, યક્ષ, ભૂત મહોત્સવ ઇ.) ઉજવવા આવે છે અને એકમે પાછા ફરે છે. તે દિવસો દરમ્યાન સૂત્ર અશુદ્ધિ થાય તો દેવ ઉપદ્રવ કરી શકે છે માટે. ૨ મધ્યાહ્ન એટલે દિવસ અને રાત્રીનો મધ્ય ભાગ. તે મધ્ય ભાગની એક ઘડી પહેલા અને એક ઘડી પછી. તે જ પ્રમાણે મધ્યરાત્રી ગણવી. તેમ જ પ્રભાતમાં સૂર્યોદય પહેલા ૩૬ મિનિટ, પછી ૧૨ મિનિટ તથા સંધ્યામાં સૂર્યાસ્ત પહેલા ૧૨ મિનિટ, પછી ૩૬ મિનિટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy