SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ક!] શ્રી મોટો બાસઠીયો એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા નો પર્યાપ્તા નો અપર્યાપ્તા ૧, તેનાથી અપર્યાપ્તા અનંતગુણા ૨, તેથી પર્યાપ્તા સંખેશ્વગુણા ૧૮. સૂક્ષ્મ દ્વાર : ૧. સૂક્ષ્મમાં જીવના ભેદ ૨, સૂક્ષ્મ એકેન્દ્રિયનો અપર્યાપ્તો ને પર્યાપ્તો, ગુણ. ૧ પ્રથમ, જોગ ૩, ૨ દારિકના, ૧ કાશ્મણનો, ઉપયોગ ૩, બે અજ્ઞાન ને ૧ અચક્ષુદર્શન, વેશ્યા ૩ પ્રથમ. ૨. બાદરમાં : જીવના ભેદ ૧૨, સૂક્ષ્મના બે વર્જીને, ગુણ. ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૧૨, વેશ્યા ૬. ૩. નોસૂક્ષ્મ નો બાદર : જીવના ભેદ ૦, ણ. ૦, જોગ છે, ઉપયોગ ૨, લશ્યા નથી. એનો અલ્પબહુત્વઃ સર્વથી થોડા નોસૂક્ષ્મ નો બાદર ૧, તેથી બાદર અનંતગુણા ૨, તેથી સૂક્ષ્મ અસંખેગુણા ૩. ૧૯. સંશી દ્વાર : ૧. સંસીમાં : જીવના ભેદ ૨, ગુણ. ૧૨ પહેલાં, જોગ ૧૫, ઉપયોગ ૧૦ કેવળના બે વર્જીને, વેશ્યા ૬. ૨. અસંશીમાં જીવના ભેદ ૧૨, સંજ્ઞાના બે વર્જીને, ગુણ. ૨ પ્રથમ, જોગ ૬, ર ઔદારિકના, ૨ વૈક્રિયના, ૧ કામણનો, ૧ વ્યવહાર વચનનો એ ૬, ઉપયોગ ૬, ૨ જ્ઞાન, ર અજ્ઞાન, ર દર્શન, લેશ્યા ૪ પ્રથમ, ૩. નોસંસી નોઅસંજ્ઞીમાં જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યાયો, ગુણ. ૨ તેરમું, ચૌદમું, જોગ ૭, ઉપયોગ ૨, લેશ્યા ૧ પરમશુક્લ. એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા સંજ્ઞી ૧, તેથી નોસંજ્ઞા નોઅસંજ્ઞી અનંતગુણા ૨, તેથી અસંજ્ઞી અનંતગુણા ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy