SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોટો બાસઠીયો ર૮૩ પહેલું ને ત્રીજું, જોગ ૧૩, ઉપયોગ ૬, વેશ્યા ૬ એનો અલ્પબહુત્વ : સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની ૧, તેથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા ૨-૩, તેથી મતિજ્ઞાની ને શ્રુતજ્ઞાની માંહોમાંહી તુલ્ય ને વિશેષાહિયા ૪, તેથી વિલંગજ્ઞાની અસંખ્યાતગુણા ૫, તેથી કેવળજ્ઞાની અનંતગુણા ૬, તેથી સમુચ્ચય જ્ઞાની વિશેષાહિયા ૭, તેથી મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની તથા અજ્ઞાની માંહોમાંહી તુલ્ય અને અનંતગુણા ૯., ૧૧. દર્શન દ્વાર: ૧. ચક્ષુદર્શનીમાં જીવના ભેદ ૬, ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય ને સંજ્ઞી પંચેન્દ્રિય એ ત્રણના અપર્યાપ્તા ને પર્યાપ્તા, ગુણ. ૧૨ પ્રથમ, જોગ ૧૪ કાર્પણનો વજીને, ઉપયોગ ૧૦ તે બે કેવળના વર્જીને, લેશ્યા ૬. ૨. અચક્ષુદર્શનીમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, લેણ્ય ૬. ૩. અવધિદર્શનીમાં : જીવના ભેદ ર સંજ્ઞીના, ગુણ. ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦, વેશ્યા ૬, ૪. કેવળદર્શનીમાં જીવનો ભેદ ૧, ગુણ, ર તેરમું ને ચૌદમું, જોગ ૭, ઉપયોગ ર, વેશ્યા ૧. એનો અલ્પબદુત્વ : સર્વથી થોડા અવધિદર્શની ૧, તેથી ચક્ષુદર્શની અસંખ્યાતગુણા ૨, તેથી કેવળદર્શની અનંતગુણા ૩, તેથી અચક્ષુદર્શની અનંતગુણા ૪. ૧૨. સંજય દ્વાર : ૧. સંજતિમાં જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યા, ગુણ. ૯ તંદ થી ૧૪, જોગ ૧૫, ઉપયોગ ૯ તે 3 અજ્ઞાન વજીને, વેશ્યા ૬. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy