SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મોટો બાસઠીયો ૨૦૧ તેઇન્દ્રિય, ૩ ચૌરેન્દ્રિય, ૪ અસંશી પંચેન્દ્રિય એ ૪ ના અપર્યાપ્તા અને ૫ સંજ્ઞી પંચેન્દ્રિયના અપર્યાપ્તા અને ૬ પર્યાપ્તા, ગુણ. ૧૨, પહેલું ને ત્રીજું વર્જીને, જોગ ૧૫, ઉપયોગ ૯, ૩ અજ્ઞાન વર્જીને, લેશ્યા ૬. ૨. સાસ્વાદન સમકિતિમાં : જીવના ભેદ ૬, ગુણ. બીજું, જોગ ૧૩ આહા૨કના બે વર્જીને, ઉપયોગ ૬ તે ૩ જ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. ૩. ઉપશમ સમકિતિમાં : જીવના ભેદ ૨ સંશીના, ગુણ. આઠ તે ચોથાથી અગિયા૨મા સુધી, જોગ ૧૫, ઉપયોગ ૭ તે ૪ જ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. ૪.૫. ક્ષયોપશમ અને વેદક સમકિતિમાં : જીવના ભેદ ૨ સંશીના, ગુણ. ક્ષયોપશમમાં ૪ થી ૭ સુધી અને વૈદકમાં ૪ થી ૭ સુધી, જોગ ૧૫, ઉપયોગ ૭ તે ૪ જ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. : ૬. ક્ષાયિક સમકિતિમાં : જીવના ભેદ ૨ સંજ્ઞીના, ગુણ. ૧૧ તે ચોથાથી ચૌદમા સુધી, જોગ ૧૫, ઉપયોગ ૯ તે ૩ અજ્ઞાન વર્જીને, લેશ્યા ૬. ૭. મિથ્યાત્વદૃષ્ટિમાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૬ પ્રથમ, જોગ ૧૩, આહારકના બે વર્જીને, ઉપયોગ ૬ તે ૩ અજ્ઞાન, ૩ દર્શન, લેશ્યા ૬. ૮. સામિથ્યાત્વ સૃષ્ટિમાં : જીવનો ભેદ ૧ સંજ્ઞીનો પર્યા., ગુણ. ૧ તે ત્રીજું, જોગ ૧૦, ૪ મનના, ૪ વચનના, ૧ ઔદારિકનો, ૧ વૈક્રિયના, ઉપયોગ ૬, લેશ્યા ૬ એનો અલ્પબહુત્વ : સર્વથી થોડા સાસ્વાદન સમિતિ ૧, તેથી ઉપશન સમકિતિ સંખેâગુણા ૨, તેથી મિશ્રદૃષ્ટિ અસંખâગુણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy