SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ - - રિ૭૬] ] શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૭. દેવાંગનામાં જીવના ભેદ ૨, સંજ્ઞીના. ગુણ. ૪ પ્રથમ, જોગ ૧૧, ઉપયોગ ૯ તે ૩ જ્ઞાન, ૩ અજ્ઞાન, ૩ દર્શન, વેશ્યા ૪. ૮. સિદ્ધ ગતિમાં : જીવના ભેદ નથી, ગુણઠાણા નથી, જોગ નથી, ઉપયોગ બે, કેવળજ્ઞાન ને કેવળદર્શન, લેગ્યા નથી. એ આઠ ભેદનો અલ્પબદુત્વઃ સર્વથી થોડી મનુષ્યાણા ૧, તેથી મનુષ્ય (સંમૂર્છાિમ ભળતાં) અસંખેગુણા ૨, તેથી નારકી અસંખwગુણા ૩, તેથી તિર્યંચાણી અસંખેગુણા ૪, તેથી દેવતા અસંખેશ્વગુણા ૫, તેથી દેવી સંખwગુણી ૬, તેથી સિદ્ધભગવંત અનંતગુણા ૭, તેથી તિર્યંચ અનંતગુણા ૮. ઇતિ ગતિ દ્વાર ૨. ઇંદ્રિય દ્વાર : ૧. સોંદિયામાં : જીવના ભેદ ૧૪, ગુણ. ૧૨ પ્રથમ, જોગ ૧૫, ઉપયોગ ૧૦ તે કેવળજ્ઞાન, કેવળદર્શન વજીને, વેશ્યા ૬. ૨. એકેન્દ્રિયમાં : જીવના ભેદ ૪, ૧ સૂક્ષ્મ એકેન્દ્રિયનો 'અપર્યાપ્ત ને ૨ પર્યા, ૩બાદર એકેન્દ્રિયનો અપર્યાપ્તોને પર્યાપ્તો, ગુણ. ૧ પ્રથમ, જોગ ૫, ૧ ઔદારિક, ર ઔદારિક મિશ્ર, ૩ વૈક્રિય, ૪ વૈક્રિય મિશ્ર, ૫ કાર્પણ કાયયોગ, ઉપયોગ ૩, ૨ અજ્ઞાન ને ૧ અચક્ષુદર્શન. લેગ્યા ૪ પ્રથમ. - ૩,૪,૫. બેઈજિય, તે ઈન્દ્રિય, ચૌરેનિયમાં જીવના ભેદ ર તે પોતપોતાના અપર્યાપ્ત ને પર્યાપ્તા. ગુણ. ૨ પ્રથમ, જોગ ૪, ૨ ઔદારિકના, ૧ કાશ્મણનો, ૧ વ્યવહાર વચનયોગ. ઉપયોગ બેઈન્દ્રિય, ઇન્દ્રિયમાં ૫, ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૧ અચક્ષુદર્શન અને ચૌરેન્દ્રિયમાં ૬ તે ૧ ચક્ષુદર્શન વધ્યું. વેશ્યા ૩. ૬. પંચેન્દ્રિયમાં: જીવના ભેદ ૪, ૧ સંજ્ઞીનો અપર્યાપ્ત ને ૨ પર્યાપ્તો, ૩ અસંજ્ઞીનો અપર્યાપ્તો, ૪ પર્યાપ્તો, ગુણ. ૧૨ પ્રથમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy