SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્ત્વ ૯ + ૪ ૩. ઉ૨પરિસર્પના ગર્ભજ, સંમૂર્ચ્છિમ તેના અપર્યા., પર્યા. ૪. ભુજપરિસર્પના ગર્ભજ, સંમૂર્ચ્છમ તેના અપર્યા., પર્યા. + ૪ ૫. ખેચ૨ના ગર્ભજ, સંમૂર્છિમ તેના અપર્યામા, પર્યાપ્તા + ૪ ૪૮ તિર્યંચના કુલ ભેદ ૨૨ + ૬ + ૨૦ = મનુષ્યના ૩૦૩ ભેદનો વિસ્તાર કહે છે. ૧૫ કર્મભૂમિના મનુષ્ય, ૩૦ અકર્મભૂમિના મનુષ્ય, પદ અંત૨દ્વીપનાં મનુષ્ય એમ ૧૦૧ થાય. તે ક્ષેત્રના ગર્ભજ મનુષ્યના અપર્યાપ્તા તથા પર્યાષ્ઠા એમ ૨૦૨ અને ૧૦૧ ક્ષેત્રના સંમૂર્છિમ મનુષ્યના અપર્યાપ્તા એ સર્વ મળી કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થાય. ૫ કર્મભૂમિ તે કોને કહીએ ? ૧ અસિ (શસ્ત્ર ચલાવવા), ૨ મિસ (કલમ ચલાવવી, વ્યાપા૨ ક૨વો), ૩ કૃષિ (ખેતી ક૨વી), એ ત્રણ પ્રકારના વેપા૨ે કરી જીવે તે. તે કર્મભૂમિના ક્ષેત્ર કેટલા અને ક્યાં છે ? તે કહે છે. ૫ ભરત, ૫ ઈ૨વત અને ૫ મહાવિદેહ એ ૧૫. તે એક લાખ જોજનનો જંબુદ્વીપ છ. (તે થાળીના આકારે છે તથા બાકીના દ્વીપ સમુદ્ર ચૂડીને આકારે છે.) તેમાં ૧ ભરત, ૧ ઈ૨વત અને ૧ મહાવિદેહ એ ત્રણ ક્ષેત્ર કર્મભૂમિનાં જંબુદ્વીપમાં છે તેને ફરતો બે લાખ જોજનનો લવણસમુદ્ર છે, તેને ફરતો ચાર લાખ જોજનનો ધાતકીખંડ દ્વીપ છે, તેમાં ૨ ભરત, ૨ ઈ૨વત અને ૨ મહાવિદેહ છે, તેને ફરતો આઠ લાખ જોજનનો કાળોધિ સમુદ્ર છે, તેને ફરતો આઠ લાખ જોજનનો અર્ધ પુષ્કર દ્વીપ છે, તેમાં ૨ ભરત, ૨ ઈ૨વત અને ૨ મહાવિદેહ છે. એમ સઘળાં મળીને કુલ પંદર કર્મભૂમિના મનુષ્ય છે.. અકર્મભૂમિ તે કોને કહીએ ? ત્રણ કર્મ – વ્યાપારરહિત, દશ પ્રકારનાં કલ્પવૃક્ષે ક૨ી જીવે તે કેટલાં અને ક્યાં છે ? તે કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy