SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫] ત્રેવીસ પદવી ૨૧. સાત કર્મ વેદકમાં ૨ પદવી લાભે. તે સાધુ અને સમકિત. ૨૨. ચાર કર્મ વેદકમાં ચાર પદવી લાભ. ૧ તીર્થકર, ૨ કેવળી, 1 સાધુ, ૪ સમકિત, એ ચાર. ૨૩. જઘન્ય અવગાહનામાં એક પદવી લાભે. તે સમકિતની. ૨૪. મધ્યમ અવગાહનામાં ૨૩ પદવી લાભે. ૨૫. ઉત્કૃષ્ટ અવગાહનામાં એક પદવી લાભે. તે સમકિતની. ૨૬. અઢીદ્વિીપમાં ૨૩ પદવી લાભે. ર૭. અઢીદ્વીપ બહાર ૪ પદવી લાભે. તે ૧ કેવળી, ૨ સાધુ, 3 શ્રાવક, ૪ સમકિત, એ ચાર. ૨૮. ભરતક્ષેત્રમાં મધ્યમ ૮ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન, સાત પંચેન્દ્રિય રત્ન અને ચક્રવર્તી એ પંદર વર્જીને આઠ. ૨૯. ભરતક્ષેત્રમાં ઉત્કૃષ્ટ ૨૧ પદવી લાભે. તે ૧ વાસુદેવ, ૨ બળદેવ એ બે નહિ. - ૩૦. ઉર્ધ્વલોકમાં ૫ પદવી લાભે. તે ૧ કેવળી, ર સાધુ, ૩ શ્રાવક, ૪ સમકિત, પ માંડલિક એ પાંચ. ૩૧. અધોલોક તથા ત્રીછાલોકમાં ૨૩ પદવી લાભે. ૩૨. સ્વલિંગમાં ૪ પદવી. તે ૧ તીર્થકર, ર કેવળી, ૩ સાધુ, ૪ સમકિત, એ ચાર. ૩૩. અન્યલિંગમાં ૪ પદવી લાભે. તે ૧ કેવળી, ર સાધુ, ૩ શ્રાવક, ૪ સમકિત, એ ચાર. ૩૪. ગૃહસ્થલિંગ મનુષ્યમાં ૧૪ પદવી લાભે. તે નવ ઉત્તમ પદવી, સાત પંચેન્દ્રિય રત્નમાંથી ૧ ગજ અને ર અશ્વ બે વર્જીને પાંચ, એમ ચૌદ. * ૩૫. સંમૂર્છાિમમાં ૮ પદવી લાભે. તે સાત એકેન્દ્રિય રત્ન ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy