SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ ત્રેવીસ પદવી વિના શેષ ૬, ૭ સાધુ, ૮ શ્રાવક, ૯ સમકિતી, ૧૦ માંડલિક રાજા એ દશ. ૫. નવમાથી બા૨મા દેવલોક સુધીમાં આઠ પદવીનો જાય. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી, ગજ, અશ્વ એ ત્રણ વિના શેષ ૪, ૫ સાધુ, ૬ શ્રાવક, ૭ સમકિતી, ૮ માંડલિક રાજા એ આઠ. ૬. નવ ચૈવેયકમાં બે પદવીનો જાય. તે સાધુ ને સમકિતી બે. ૭. પાંચ અનુત્તર વિમાનમાં બે પદવીનો જાય સાધુ ને સમકિતી એ બે. ૮. પાંચ સ્થાવરમાં ચૌદ પદવીનો જાય. તે સાત એકેન્દ્રિય રત્ન અને સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી વિના શેષ ૬ એ ૧૩ ને એક માંડલિક રાજા એમ ચૌદ. ૯. ત્રણ વિકલેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય એટલામાં પંદ૨ પદવીનો જાય. તે ઉ૫૨ની ચૌદ ને ૧ સમકિત સૃષ્ટિ એ પંદર. સંશી અસંશી, તીર્થંક૨, ચક્રવર્તી વગેરેમાં ત્રેવીસ પદવીમાંથી જે જે પદવી લાભે તેના ૫૫ બોલ. ૧. સંજ્ઞીમાં ૧૫ પદવી લાભ. તે સાત એકેન્દ્રિય રત્ન અને કેવળી એ આઠ નહિ. ૨. અસંજ્ઞીમાં ૮ પદવી લાભે. સાત એકેન્દ્રિય રત્ન ને સમકિત. ૩. તીર્થંક૨માં ૬ પદવી લાભે. તે ૧ તીર્થંકર, ૨ ચક્રવર્તી, ૩ કેવળી, ૪ સાધુ, ૫ સમકિત, ૬ માંડલિક એ છ લાભે. ૪. ચક્રવર્તીમાં ૬ પદવી લાભે. તે તીર્થંકર પ્રમાણે. ૫. વાસુદેવમાં ૩ પદવી લાભ. તે ૧ વાસુદેવ, ૨ માંડલિક, ૐ સમકિત એ ત્રણ. ૬. બળદેવમાં ૫ પદવી લામ. તે ૧ બળદેવ, ૨ કેવળી, -17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy