SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ રિપ૬) શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ચૌદ પદવી પામે. તે સાત એકેન્દ્રિય રત્ન, ગજ, અશ્વ એ નવ નહિ. ૧૨. પાંચ અનુત્તર વિમાનથી નીકળી જીવ આઠ પદવી પામે. તે સાત એકેન્દ્રિય રત્ન, સાત પંચેન્દ્રિય રત્નને વાસુદેવ એ પંદર નહિ. ૧૩. પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય, તિર્યંચ-પંચેન્દ્રિયથી નીકળી જીવ ઓગણીસ પદવી પામે. તે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ એ ચાર નહિ. ૧૪. તેલ, વાયુથી નીકળી જીવ નવ પદવી પામે. તે સાત એકેન્દ્રિય, ગજ અને અશ્વ એ નવ પામે. ૧૫. ત્રણ વિકસેન્દ્રિયથી નીકળી જીવ અઢાર પદવી પામે. તે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, કેવળી એ પાંચ નહિ. એ નરકાદિક ગતિથી આવ્યો જીવ જેટલી પદવી પામે તે કહ્યું. કઈ કઈ પદવીવાળો જીવ નરકાદિ ચાર ગતિમાં જાય છે. : ૧. પહેલી, બીજી, ત્રીજી, ચોથી એ ચાર નરકમાં અગિયાર પદવીનો જાય. તે સાત પંચેન્દ્રિય રત્ન, ૮ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૧૦ સમકિત દૃષ્ટિ, ૧૧ માંડલિક રાજા એ અગિયાર. ૨. પાંચમી, છઠ્ઠી નરકમાં નવ પદવીનો જાય. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી ગજ અને અશ્વ એ બે વિના શેષ ૫, ૬ ચક્રવર્તી, ૭ વાસુદેવ, ૮ સમકિતી, ૯ માંડલિક રાજા એ નવ. ૩. સાતમી નરકમાં સાત પદવીન જાય. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી ગજ, અશ્વ, સ્ત્રી એ ત્રણ વિના શેષ ૪, ૫ ચક્રવર્તી, ૬ વાસુદેવ, ૭ માંડલિક રાજા એ સાત. - ૪. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી ને પહેલાથી આઠમા દેવલોકમાં દશ પદવીનો જાય. તે સાત પંચેન્દ્રિય રત્નમાંથી સ્ત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy