SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ્ જેન થોક સંગ્રહ એ ત્રણકાળની વાત જાણે દેખે. ૪. ભાવથી કેવળજ્ઞાની સર્વ રૂપી અરૂપી દ્રવ્યના ભાવને સર્વ પ્રકારે જાણે દેખે. કેવળજ્ઞાન આવરણ રહિત, વિશુદ્ધ, લોકાલોક પ્રકાશક, એક જ પ્રકારે સર્વ કેવળીને હોય. ઇતિ કેવળજ્ઞાનનું વર્ણન. ઈતિ પાંચ જ્ઞાનનું વિવેચન.. * દલ દિહ શ લ ઈડ ઈડ ઈક છ લ G % Sો ૧૩. ત્રેવીસ પદવીતો જંબુદ્વીપ પન્નત્તિ, પૃ. ૩ તથા પન્નવણા પદ – ૧ નવ ઉત્તમ પદવી, સાત એકેન્દ્રિય રત્નની પદવી, સાત પંચેન્દ્રિય રત્નની પદવી. એમ મળી કુલ ત્રેવીસ પદવી. નવ ઉત્તમ પદવીના નામ : ૧. તીર્થંકરની પદવી, ૨. ચક્રવર્તીની પદવી, ૩. વાસુદેવની પદવી, ૪. બળદેવની પદવી, ૫. માંડલિકની પદવી, ૬. કેવળીની પદવી, ૭ સાધુની પદવી, ૮ શ્રાવકની પદવી, ૯ સમકિતની પદવી. સાત એકેન્દ્રિય રત્નનાં નામ : ૧. ચક્ર ૨ન, ૨. છત્ર રત્ન, ૩. ચર્મ રત્ન, ૪. દંડ રત્ન, ૫. ખગ રત્ન, ૬. મણિ રત્ન, ૭. કાકય રત્ન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy