SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ્દ જૈન થોક સંગ્રહ મનઃપર્યવજ્ઞાન કોને ઉત્પન્ન થાય ? ૧ મનુષ્ય, ૨ સંશી, ૩ કર્મભૂમિના, ૪ સંખ્યાતા વર્ષનાં આયુષ્યવાળા, પ પર્યાપ્ત, ૬ સમદષ્ટિ, ૭ સંયતિ, ૮ અપ્રમત્ત સંયતિ, ૯ લબ્ધિવાનને જ ઉત્પન્ન થાય. અમનુષ્ય, અસંશી, અકર્મભૂમિના, અસંખ્યાતા વર્ષનાં આયુષ્યવાળાને, અપર્યાપ્ત, મિથ્યાદૃષ્ટિ, સમામિથ્યા– દૃષ્ટિ, અવતી, દેશવિરતિ, પ્રમત્ત સંયતિ, અલબ્ધિવાળાને ઉત્પન્ન ન થાય. મન:પર્યવ જ્ઞાન બે પ્રકારે છે. : ૨૫૦ ૧ ૠજુમતિ મન:પર્યવજ્ઞાન, ૨ વિપુલમતિ મન:પર્યવજ્ઞાન. ૠજુમતિ તે સામાન્યપણે જાણે, વિપુલમતિ તે વિશેષપણે જાણે. મન:પર્યવજ્ઞાન ચાર પ્રકારે છે. ૧ દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. ૧. દ્રવ્યથી ૠજુમતિ અનંત અનંત પ્રદેશી સ્કંધ જાણે દેખે તે સામાન્યથી. વિપુલમતિ તેથી અધિક સ્પષ્ટપણે નિર્ણય સહિત જાણે દેખે. ૨. ક્ષેત્રથી ઋજુમતિ જઘન્ય આંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ નીચે રત્નપ્રભાના પ્રથમ કાંડનો ઉપ૨નો નાનો પ્રતર તેના હેઠલા તળ સુધી, એટલે સમભૂતળ પૃથ્વીથી ૧૦૦૦ યોજન નીચે દેખે. ઉર્ધ્વ જ્યોતિષીના ઉ૫૨ના તળ સુધી દેખે, એટલે સમભૂતળથી ૯૦૦ યોજન ઊંચું દેખે. ત્રિળું દેખે તો મનુષ્ય ક્ષેત્રમાં અઢીદ્વીપ તથા બે સમુદ્રને વિષે સંશી પંચેન્દ્રિય પર્યાપ્તના મનોગત ભાવ જાણે દેખે. વિપુલમતિ (ૠજુમતિથી)થી અઢી આંગુલ અધિક વિશેષ સ્પષ્ટ નિર્ણય સહિત જાણે દેખે. ૩. કાળથી ઋજુમતિ જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગની વાત જાણે દેખે, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની અતીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy