SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮] . શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ગતિ ૭૦ બોલની – ૧૨ દેવલોક, ૯ લોકાંતિક, ૯ રૈવયક, ૫ અનુત્તર વિમાન એ ૩૫ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળી ૭૦ બોલની અથવા મોક્ષની. ૭. શ્રાવકની – આગતિ ૨૭૬ બોલની - તે સાધુની ૨૭૫ ની કહી છે તે, ને છઠ્ઠી નરકના પર્યાપ્તા, એવં ૨૭૬. ગતિ ૪૨ બોલની – ૧૨ દેવલોક અને ૯ લોકાંતિક એ ૨૧ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા ૪ર બોલની. 2 nિબલ ટે ૮. સમ્યકત્વ દ્રષ્ટિની – આગતિ ૩૬૩ બોલની – ૯૯ દેવના પર્યાપ્તા, ૧૦૧ સંજ્ઞી મનુષ્યના પર્યાપ્તા, ૧૦૧ સંમૂર્છાિમ મનુષ્યના અપર્યાપ્તા તથા ૧૫ કર્મભૂમિના મનુષ્યના અપર્યાપ્તા, તિપંચના ૪૮ માંથી તફ, વાયુના ૮ વર્જીને ૪૦, ૭ નરકના પર્યાપ્તા. રેમ ૩૬૩. ગતિ ૨૮૨ બોલની છે તે ૮૧ જાતિના દેવ (૯૯ દેવમાંથી ૧૫ પરમાધામી અને 3 કિલ્વિષી વર્જીને), ૧૫ કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, ૫ સંજ્ઞી તિર્યંચ તથા ૬ નારકી એ ૧૩૭ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા ૨૭૪ તથા ૩ વિકલન્દ્રિય અને અસંસી તિર્યંચના અપર્યાપ્તા એવં ૨૮૨ ભેદની. ૯. માંડલિક રાજાની – આગતિ ૨૭૬ બોલની – શ્રાવકની આગતિ પ્રમાણે. ગતિ પ૩૫ બોલની – પ૬૩ ભેદમાંથી ૯ રૈવેયક, ૫ અનુત્તર વિમાન એ ૧૪ ના અપર્યા. અને પર્યા. ૨૮ બાદ કરતાં ૫૩૫ બોલની. ૧૦. મિથ્યાત્વ દૃષ્ટિની – આગતિ ૩૭૧ બોલની – ૯૯ છે મતાંતરથી ૨૫૮ ભેદની મનાય છે. ૨૮૨ માંથી અકર્મભૂમિનાં ૬૦ બાદ કરી ૧૫ પરમાધામી તથા ૩ કિલ્વિષીના ૩૬ ઉમેરી રમત થાય. પરંતુ ૨૮૨ ની ગણના યોગ્ય લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy