SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ કિમી ૧૪૫ શ્રી ગતાગતિ બોલની ઉપર પ્રમાણે છે. ૧૭. અસંશી તિર્યંચની – આગતિ ૧૭૯ બોલની – ૧૦૧ સંમૂર્છાિમ મનુષ્યના અપર્યાપ્તા, ૧૫ કર્મભૂમિના અપર્યાપ્તા ને પર્યાપ્તા એ ૩૦, ૪૮ તિર્યચ. ગતિ ૩૯૫ બોલની – પદ અંતરદ્વીપ, ૫૧ જાતિના દેવ, પહેલી નરક એમ ૧૦૮ ના અપર્યાપ્તા અને પર્યાપ્તા મળીને ૨૧૬ તથા૧૭૯ ઉપર કહ્યા છે તે મળીને ૩૯૫. ૧૮. સંશી તિર્યંચ – આગતિ ૨૬૭ ભેદની. ૯૯ જાતિના દેવમાંથી નવ થી બાર દેવલોક, એ ૪, ૯ નૈવેયક, પાંચ અનુત્તર વિમાનના ૧૮ વર્જીને ૮૧ના પર્યાપ્તા, ૧૭૯ બોલ ઉપર પ્રમાણે, ૭ નરકના પર્યાપ્તા. એમ ૨૬૭. ગતિ પાંચેની જુદી જુદી. ૧. જળચરની પ૨૭ બોલની - તે પ૬૩ ભેદમાંથી નવમા દેવલોકથી પાંચમા અનુ. વિમાન સુધીના ૧૮ જાતિના દેવતા અપર્યાપ્ત અને પર્યાપ્ત એવું ૩૬ બોલ બાદ કરતાં બાકીના પર૭ બોલની. ૨. ઉરપરિસર્પની પર૩ બોલની – ઉપર પર૭ કહ્યા તેમાંથી છઠ્ઠી અને સાતમી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્યા બાદ કરતા પર૩. ૩. સ્થળચરની પર૧ બોલની – ઉપર પ૨૩ કહ્યા તેમાંથી પાંચમી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એ બે બાદ કરતાં પર૧ની. ૪. ખેચરની ૫૧૯ બોલની – પર૧ માંથી ચોથી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્યા બાદ કરતા પ૧૯ બોલની. - પ. ભુજપરિસર્પની પ૧૭ બોલની – ૫૧૯ બોલમાંથી ત્રીજી નરકના અપર્યાપ્તા અને પર્યાપ્યા બાદ કરતા ૫૧૭ બોલની. ૧૯. અસંશી (સંમૂચ્છિમ) મનુષ્યની – આગતિ ૧૭૧ બોલની -- તે ૧૭૯ બોલ ઉપર કહ્યા છે તેમાંથી તેલું, વાયુના ૮ વર્જીને ૧૭૧ ની. -10. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy