SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગતાગતિ તિર્યંચ ગર્ભજ અને મનુષ્ય ગર્ભજમાં અંત૨ પડે તો મનુષ્ય સંમૂર્છિમમાં ૧ સમય ૧ સમય ૧ સમય ૬ માસનું સિદ્ધમાં અંતર પડે તો એમ જ સિદ્ધ વર્જીને ચવવાનું ઉત્પન્ન વિરહની જેમ જાણવું. વિશેષ વિરહ પદનાં આધારે – ભરત ક્ષેત્રમાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનો વિ૨હ પડે તો જ. ૬૩,૦૦૦ વર્ષનો, અરિહંતનો ૪.૮૪,૦૦૦ વર્ષનો, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવનો જ. ૨,૫૨,૦૦૦ વર્ષનો, ઉત્કૃષ્ટ દેશે ઊણો ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમનો વિરહ પડે. સમ્યક્ત્વીનો ઉ. ૭ દિવસનો, નવીન શ્રાવકનો ઉ. ૧૨ દિવસનો, નવીન સાધુનો ઉ. ૧૫ દિવસનો. ઇતિ બીજો દ્વાર. ૩. સઅંતર નિરંતર દ્વા૨ – સઅંતર કહેતાં અંતર સહિત, નિરંતર કહેતાં અંતર રહિત ઉપજે તે. પાંચ એકેન્દ્રિયના પાંચ દંડક વર્જીને, બાકી ૧૯ દંડક તથા સિદ્ધમાં સઅંતર તથા નિરંતર ઉપજે. પાંચ એકેન્દ્રિયના પાંચ દંડકમાં નિરંતર ઉપજે. એમજ ઉર્તન (ચવવાનું) પણ સિદ્ધને વર્જી સર્વને જાણવું. ઇતિ ત્રીજો દ્વાર. ૪. એક સમયમાં જે બોલમાં જેટલા ઉપજે તથા ચવે તે દ્વાર '' ૧૪૧ Jain Education International For Private & Personal Use Only બાર મુહૂર્તનું ૨૪ મુહૂર્તનું સાત ના૨કી (૭), દશ ભવનપતિ (૧૭), વાણવ્યંતર (૧૮), જયોતિષી (૧૯), પહેલાથી આઠ દેવલોક (૨૭), ત્રણ વિકલેન્દ્રિય (૩૦), તિર્યંચ સંમૂર્ચ્છમ (૩૧), તિર્યંચ ગર્ભજ (૩૨), મનુષ્ય સંમૂર્ચ્છમ (૩૩). એ તેત્રીસ બોલમાં એક સમયમાં જઘન્ય ૧, ૨, ૩, ઉત્કૃષ્ટ ઉપજે તો સંખ્યાતા તથા અસંખ્યાતા ઉપજે. નવ થી બાર દેવલોક (૪), નવ ગૈવેયક (૧૩), પાંચ અનુત્તર www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy