SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગતાગતિ - - - - ( ૩િ . ગતાગતિ) પન્નવણા પદ ૬ ગાથા બારસ, ચકવીસાઈ, સંતર એગસમય કત્તા ય ! વિટ્ટણ, પરભવ આઉર્ય, ચ અ વ આગરિસા આઠ દ્વારના નામ : ૧ બારસ કાર, ૨ ચઉવીસ દ્વાર, ૩ સદંતર નિરંતર દ્વાર, ૪ એક સમય દ્વાર (ઉપજે, ચવે), ૫ કત્તા (ક્યાંથી આવે ?) દ્વાર, ૬ ઉદ્વર્તન દ્વાર (ચવીને ક્યાં જાય ?), ૭ આયુષ્ય દ્વાર, ૮ આકર્ષ દ્વાર. ૧. બારસ દ્વાર – નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ, એ ચાર ગતિમાં ઉત્પન્ન થવાનું તથા ચવવાનું અંતર પડે તો જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનું અંતર પડે. સિદ્ધગતિમાં અંતર પડે તો જિઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસનું. ત્યાંથી ચવવાનું નથી. ૨ ચકવીસ દ્વાર તથા વિરહ પદ – | વિરહ પદનું નામ | જઘન્ય વિરહ ! ઉત્કૃષ્ટ વિરહ | પહેલી નરકે અંતર પડે તો ૧ સમય ૨૪ મુહૂર્તનું - બીજી નરકે ૧ સમય ૭ દિવસનું ત્રીજી નરકે ૧ સમય ૧૫ દિવસનું ચોથી નરકે ૧ સમય એક માસનું પાંચમી નરકે ૧ સમય બે માસનું છઠ્ઠી નરકે ૧ સમય ચાર માસનું સાતમી નરકે : " ૧ સમય | છ માસનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy