SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આઠ કર્મની પ્રકૃતિ ૧૩૩ ૮. પુરૂષવેદ, ૯. નપુંસકવેદ, કુલ ૧૬ + ૯ = ૨૫ ને દર્શન મોહનીયની ૩ પ્રકૃતિ મળી કુલ ૨૮ પ્રકૃતિ થઈ. મોહનીય કર્મ છ પ્રકારે બાંધે. ૧ તીવ્ર ક્રોધ, ૨ તીવ્ર માન, ૩ તીવ્ર માયા, ૪ તીવ્ર લોભ, ૫ તીવ્ર દર્શન મોહનીય, ૬ તીવ્ર ચારિત્ર મોહનીય. મોહનીય કર્મ પાંચ પ્રકારે ભોગવે. ૧ સમ્યક્ત્વ મોહનીય, ૨ મિથ્યાત્વ મોહનીય, ૩ સમ્યક્ત્વ મિથ્યાત્વ મોહનીય, ૪ કષાય ચારિત્ર મોહનીય, ૫ નોકષાય ચારિત્ર મોહનીય. મોહનીય કર્મની સ્થિતિ જ. અંતર્મુહૂર્તની ઉં. ૭૦ ક્રોડાકોડી સાગરોપમની. અબાધાકાળ જ. અંત. ઉ. સાત હજાર વર્ષનો. આયુષ્ય કર્મનો વિસ્તાર. ૫. આયુષ્ય કર્મની ચાર પ્રકૃતિ તે, ૧ ના૨કીનું આયુષ્ય, ૨ તિર્યંચનું આયુષ્ય, ૩ મનુષ્યનું આયુષ્ય, ૪ દેવનું આયુષ્ય. આયુષ્ય કર્મ સોળ પ્રકારે બાંધે છે. ન૨કનું આયુષ્ય ચાર પ્રકા૨ે બાંધે - ૧ મહા આરંભ, ૨ મહા પરિગ્રહ, ૩ કુણિમ આહા૨ (મઘ માંસનું સેવન), ૪. પંચેન્દ્રિય જીવોનો વધ. તિર્યંચનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે – ૧ માયા સહિત અલિક (જૂઠ), ૨ નિવડ માયા અલિક, ૩ અલિક વચન, ૪ ખોટાં તોલ ખોટાં માપ. મનુષ્યનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે – ૧ ભદ્ર પ્રકૃતિ, ૨ વિનય પ્રકૃતિ, ૩ સાનુક્રોશ, ૪ અમત્સર.’ # દેવતાનું આયુષ્ય ચાર પ્રકારે બાંધે – ૧ સરાગ સંયમ, ૨ સંયમાસંયમ, ૩ બાલ તપકર્મ, ૪ અકામ નિર્જરાં. એવં કુલ સોળ. આયુષ્ય કર્મ ચાર પ્રકારે ભોગવે. ૧ ના૨કી, ના૨કીનું ભોગવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy