SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી બૃહદ જૈન થોક સંગ્રહ ૨૨. ચવણ દ્વાર : જે પ્રકારે ઉપજવાના દ્વારા ૧૯માં બનાવ્યું તે પ્રમાણે ચવણ દ્વારમાં પણ સમજવું. ૨૩. આગતિ દ્વાર, ૨૪. ગતિ દ્વાર : પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ત્રણ એકેન્દ્રિયમાં ત્રણ ગતિનો આવે. ૧ મનુષ્ય, ર તિયચ, ૩ દેવનો. જાય બે ગતિમાં ૧ મનુષ્ય, ર તિર્યંચ એ બે માં જાય. તેઉકાય, વાઉકાય એ બે એકેન્દ્રિયમાં બે ગતિને આવે ૧ મનુષ્ય, ૧ તિર્યંચ. જાય એક ગતિમાં તે તિર્યંચમાં. પૃથ્વી, પાણી, વનસ્પતિ, એ ત્રણ એકેન્દ્રિયમાં ત્રેવીસ દંડકનો આવે, તે એક નારકીનો વજીને જાય દશ દંડકમાં તે, પાંચ એકેન્દ્રિય, 3 વિકેન્દ્રિય, એ આઠ, મનુષ્ય, તિર્યંચ એ બે મળી હશમાં જાય. તેઉકાય, વાઉકાય એ બે એકેન્દ્રિયમાં દશ દંડકનો આવે, તે પાંચ એકેન્દ્રિય, ૩ વિકલેન્દ્રિય, એક મનુષ્ય, એક તિર્યંચ પંચેન્દ્રિય એમ દશા જાય નવ દંડકમાં તે પાંચ એકેન્દ્રિય, 3 વિકલન્દ્રિય, એક તિર્યંચ પંચેન્દ્રિય એમ ૯. ઇતિ પાંચ એકેન્દ્રિયના પાંચ દંડક સંપૂર્ણ. - ક ક . બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય (વિકલેન્દ્રિય)ના ૩ દંડક તથા અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય (સંમષ્ઠિમ)નો વિસ્તાર ૧. શરીર દ્વાર : ઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌદ્રિય, અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં શરીર ત્રણ ૧ દારિક, ૨ તૈજસ, ૩ કાર્પણ. ૨. અવગાહના દ્વાર : બધાની અવગાહના જુદી જુદી નીચે મુજબ. જઘન્ય અવગાહના ઉત્કૃષ્ટ અવગાહના બેઇન્દ્રિયની આંગુલનો અસં. ભાગ બાર (૧૨) જોજનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy