SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ આહાર ૩ મિશ્ર આહાર. ૧૯. ઉપજવાનો દ્વારા આવા પૂર્વ ભવમાંથી આપના થાય તેને "ઉપજવું" કહે છે. તેનું પરિમાણ એક સમયમાં . ૨. ? થાવત્ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંત છે. ૨૦. સ્થિતિ દ્વાર : સ્થિતિ જઘન્ય બતમુહુર્તની ત્રીસ સાગરોપમની. ૨૧. મરણ દ્વાર : ૧ સમોતિયા મરણ .. જે ઇલિકા ગત સમુદ્ધાત કરે, એળની પદે ચાલ અટલે કે જીવના પ્રદેશ ધીરે ધીરે નીકળે તે. અર્થાત્ સમુદ્યાત અવસ્થામાં મરણ થવું. ૨ અસમોતિયા મરણ - ડીની પઠે ચાલ અશાત બંકન ગોળીની જેમ જીવના પ્રદેશ એક સાથે નીકળે તે. ૨૨. ચવણ દ્વાર . જીવો વર્તમાન ભવને છોડીને અન્ય ભવની પર્યાયને ધારણ કરે તને "પન" કહે છે. તેનું પરિમાણ એક સમયમાં ૧, ૨, ૩ વાવત સંખ્યાતા. અસંખ્યાતા અને મનના છે. ૨૩. આગતિ દ્વાર : તે ચાર ગતિમાંથી આવ. ૧ નારકોની ગતિમાંથી, ર તિર્યંચની ગતિમાંથી, ૩ મનુષ્યની ગતિમાંથી, ૪ દેવની ગતિમાંથી. તે ચોવીસ કંડકનો આવ. સાત નરકના ૧; ૧૦ ભવનપતિના તે અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર,વિધુતકુમાર, અગ્રિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર. સ્વનિતકુમાર; પાંચ સ્થાવરના તે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય; 3 વિકલેન્દ્રિયના તે બંઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય; ૧ તિર્યંચ પંચેન્દ્રિયનો, ૧ મનુષ્યનો, ૧ વાણવ્યંતર દેવના, ( ૧ જ્યોતિષી દેવનો, વ વૈમાનિક દેવનો. ૨૪. ગતિ તાર : તે પાંચ ગતિમાં જાય. ૧ નારકીની ગતિમાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy