SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) િશ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ આંક એક અગિયારનો, એટલે એક કરણ ને એક યોગે કરી એક કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૧૪૧ = ૧). તેના ભાંગા ૯ : અમુક દોષકારી સ્થાનક – જેના પ્રત્યાખ્યાન કરું છું તે ૧ કરૂં નહિ મને કરી, ૨ કરૂં નહિ વચને કરી, ૩ કરૂં નહિ કાયાએ કરી, ૪ કરાવું નહિ મને કરી, ૫ કરાવું નહિ વચને કરી, ૬ કરાવું નહિ કાયાએ કરી, ૭ કરતાંને અનુમોદું નહિ મને કરી, ૮ કરતાને અનુમોદું નહિ વચને કરી, ૯ કરતાને અનુમોદું નહિ કાયાએ કરી. એવં ૯ ભાંગા થયા. આંક એક બારનો, એટલે એક કરણ ને બે યોગે કરી બે કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૧૪૨ = ૨) તેના ભાંગા નવ તે, ૧ કરૂં નહિ મને કરી, વચને કરી, ર કરૂં નહિ મને કરી, કાયાએ કરી, ૩ કરૂં નહિ વચને કરીકાયાએ કરી, ૪ કરાવું નહિ મને કરી, વચને કરી, ૫ કરાવું નહિ મને કરી કાયાએ કરી, ૬ કરાવું નહિ વચને કરી, કાયાએ કરી, ૭ કરતાને અનુમોદું નહિ મને કરી, વચને કરી, ૮ કરતાને અનુમોટું નહિ મને કરી, કાયાએ કરી, ૯ કરતાંને અનુમોદું નહિ વચને કરી, કાયાએ કરી. એવં ૧૮ ભાંગા થયા. આંક એક તેરનો, એટલે એક કરણ ને ત્રણ યોગ કરી ત્રણ કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૧૪૩ = 3). તેના ભાંગા ૩, ૧ કરૂં નહિ મને કરી, વચને કરી, કાયાએ કરી, ર કરાવું નહિ મને કરી, વચને કરી, કાયાએ કરી, ૩ કરતાં પ્રત્યે અનુમો નહિ, મને કરી, વચને કરી, કાયાએ કરી. એવં ૨૧ ભાંગા. આંક એક એકવીસનો, એટલે બે કરણ ને એક યોગે કરી, બે કોટિએ પ્રત્યાખ્યાન કરે. (૨૪૧ = ૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004862
Book TitleBruhad Jain Thoak Sangraha
Original Sutra AuthorN/A
AuthorKantilal J Gandhi, Jashwantlal S Shah
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year2000
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy