________________
મહાવીર-જીવનનો મહિમા . ૨૫ दुण्ह वरमहिलाणं गब्भे वसिऊण गब्भसुकुमालो । नवमासे पडिपुन्ने सत्त य दिवसे समइरेगे ॥ अह चित्तसुद्धपक्खस्स तेरसीपुव्वरत्तकालम्मि । हत्थुत्तराहिं जाओ कुण्डग्गामे महावीरो ॥
आहरण-रयणवासं वुटुं तित्थंकरम्मि जायम्मि । सक्को अ देवराया उवागओ आगया निहिणो ॥ तदाउ देवीओ देवा आणंदिआ सपरिसागा। भयवम्मि वद्धमाणे तेलुक्कसुहावहे जाए । भवणवइवाणमंतर जोईसवासी विमाणवासी अ। सव्वड्डीइ सपरिसा चउव्विहा आगया देवा । देवेहिं संपरिवुडो देविंदो गिहिऊण तित्थयरं । नेऊण मंदरगिरि अभिसेअं तत्थ कासी अ" ॥
આ. નિ. ભા. પૃ. ૧૭૯-૧૮૦ ગા. ૧૭-૬૫ “જે રાતે મહાયશ વીર કૂખમાં સંત થયા (તે રાતે) સુખપૂર્વક સૂતેલી તે ત્રિશલાએ ચૌદે સ્વપ્રોને જોયાં.
“ત્રણ જ્ઞાન સહિત તે (વીર) સાડાછ મહિના સુધી ત્રિશલાની કૂખમાં રહ્યા.
હવે સાતમે મહિને ગર્ભસ્થ જ (તે વીરે) અભિગ્રહ ગ્રહ્યો કે, “માતા પિતા જીવતાં સુધી હું શ્રમણ થઈશ નહિ.'
બને ઉત્તમ સ્ત્રીઓના ગર્ભમાં રહીને ગર્ભસુકુમાળ (મહાવીર) નવા માસ પૂરા થયા પછી અને તે ઉપર સાત દિવસ વીત્યા પછી ચૈત્ર સુદ તેરશે પૂર્વરાત્રીના સમયે હસ્તોત્તરા નક્ષત્રે કુંડગ્રામમાં જન્મ્યા.
તીર્થંકરનો જન્મ થયો; આભરણ-રત્નોની વૃષ્ટિ થઈ, શક્ર દેવરાજ આવ્યા, અને નિધિઓ આવ્યા.
“ત્રલોચને સુખાવહ એવા વર્ધમાન ભગવાનનો જન્મ થયો. દેવી અને દેવો પરિવાર સાથે તુષ્ટ થયા, આનંદિત થયા.
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી એ ચારે પ્રકારના દેવો પરિવાર સાથે સર્વ ઋદ્ધિસહિત આવ્યા.
“દેવોથી વીંટળાયેલા દેવેદ્ર તીર્થકરને ગ્રહીને મંદરગિરિ તરફ જઈને ત્યાં અભિષેક કર્યો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org