________________
મહાવીર-જીવનનો મહિમા - ર૩ સાડા આઠ દિન વીતે છતે ઉનાળાના પહેલા માસ, બીજે પક્ષે, ચૈત્ર સુદ ૧૩ના દિને, ઉત્તરાફાલ્યુની નક્ષત્રે શ્રમણ ભગવાન મહાવીરને ક્ષેમકુશળ ४न्म साप्यो."
જે રાતે ત્રિશલા ક્ષત્રિયાણીએ ભગવાનને જન્મ આપ્યો, તે રાતે ભવનપતિ, વાણવ્યંતર, જયોતિષ્ક તથા વિમાનવાસી દેવદેવીઓના ઊતરવા તથા ઊપડવાથી એક મહાનું દિવ્ય ઉદ્યોત, દેવોનો મેળાવડો, દેવોની કથંકથા (पातयात) तथा प्रश २६ २६यो हतो." ___"जं णं रयणि तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया तं णं रयणि बहवे देवा य देवीओ य एगं महं अमयवासं च गंधवासं च चुण्णवासं च पुष्फवासं च हिरण्णवासं च रयणवासं च वासिंसु ।
"जं णं रयणि तिसला खत्तियाणी समणं भगवं महावीरं आरोयारोयं पसूया तं णं रयणिं भवणवइ-वाणमंतर-जोतिसिय-विमाणवासिणो देवा य देवीओ य समणस्स भगवओ महावीरस्स कोतुगभूतिकम्माई तित्थयराभिसेयं च करि"
આચારાંગ-ભાવનાધ્યયન-ચોવીસ, તૃતીય ચૂલા વળી, તે રાતે ઘણા દેવદેવીઓએ એક મોટી અમૃતની વૃષ્ટિ, ગંધની વૃષ્ટિ, ચૂર્ણની વૃષ્ટિ, ફૂલની વૃષ્ટિ, સોનારૂપાની વૃષ્ટિ, તથા રત્નોની વૃષ્ટિ १२सावी.
અને એ જ રાતે ચારે જાતના દેવદેવીઓએ મળી ભગવાન મહાવીરનું કૌતુકકર્મ, ભૂતિકર્મ તથા તીર્થકરાભિષેક કર્યો.”
तेणं कालेणं तेणं समएणं समणं भगवं महावीरं जे से गिम्हाणं पढमे मासे दुच्चे पक्खे चित्तसुद्धे तस्स णं चित्तसुद्धस्स तेरसीदिवसेणं नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अठ्ठमाणं राइंदियाणं विइक्वंताणं उच्चट्ठाणगएसु गहेसु पढमे चंदजोए सोमासु दिसासु वितिमिरासु विसुद्धासु जइएसु सव्वसउणेसु पयाहिणाणुकूलंसि भूमिसपिसि मारुयंसि पवायंसि निष्फनमेइणीयंसि कालंसि पमुइयपक्कीलिएसु जणवएसु पुव्वरत्तावरत्त-कालसमयंसि हत्थुत्तराहिं नक्खतेणं जोगमुवागएणं आरुग्गारुग्गं दारयं पयाया।
"जं रयणि च णं समणे भगवं महावीरे जाए, सा णं रयणी बहुहिं देवेहि देवीहि य आवयंतेहिं उप्पयंतेहिं य उप्पिजलमाणभूआ कहकहगभूआ आवि हुत्था ॥९॥
__"जं रयणि णं समणे भगवं महावीरे जाए तं रयणि च णं बहवे वेसमणकुंडधारी तिरियजंभगा देवा सिद्धत्थरायभवणंसि हिरण्णवासं च
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org