________________
અનુવાદ :
પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્તા છે, કર્મોનો નહિ; આ પ્રમાણે જિનવચન જાણવું. (૬૧)
कम्मं पि समं कुव्वदि सेण सहावेण सम्ममप्पाणं । जीवो वि य तारिसओ कम्मसहावेण भावेण ॥ ६२ ॥ कर्मापि स्वकं करोति स्वेन स्वभावेन सम्यगात्मानम् । जीवोऽपि च तादृशकः कर्मस्वभावेन भावेन ॥ ६२ ॥
અનુવાદ :
કર્મ પણ પોતાના સ્વભાવથી પોતાને કરે છે અને તેવો જીવ પણ કર્મસ્વભાવ ભાવથી બરાબર પોતાને કરે છે. (૬૨)
कम्मं कम्मं कुव्वदि जदि सो अप्पा करेदि अप्पाणं ।
कि तस्स फलं भुंजदि अप्पा कम्मं च देदि फलं ।। ६३॥ कर्म कर्म करोति यदि स आत्मा करोत्यात्मानम् ।
कथं तस्य फलं भुङ्क्ते आत्मा कर्म च ददाति फलम् ।। ६३ ।। અનુવાદ :
જો કર્મ કર્મને કરે અને આત્મા આત્માને કરે તો કર્મ આત્માને ફળ કેમ આપે અને આત્મા તેનું ફળ કેમ ભોગવે ? (૬૩)
પુદ્ગલ
સમજૂતી :
આ ગાથાઓમાં (૫૯થી ૬૩) કર્મ, કર્તા, કર્મફળ અને કર્મફળને કોણ ભોગવે છે તે વિશેના મતમતાંતરો વ્યક્ત થયા છે. તેમાં અનેકવિધ ચર્ચાવિચારણાનો અવકાશ રહે છે.
ओगाढगाढणिचिदो पोग्गलकायेहिं सव्वदो लोगो 1 सुहमेहिं बादरेहिं य णंताणंतेहिं विविधेहिं ॥ ६४ ॥ अवगाढगाढनिचितः पुद्गलकायैः सर्वतो लोकः । सूक्ष्मैर्बादरैश्वानंतानंतैर्विविधैः
॥ ૬૪ ॥
અનુવાદ :
લોકવિવિધ પ્રકારના, અનંતાનંત સૂક્ષ્મ તેમ જ બાદર પુદ્ગલકાયોના વડે અવગાહનથી ગાઢ રીતે ભરેલો છે. (૬૪)
Jain Education International
૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org