________________
कर्मणा विनोदयो जीवस्य न विद्यते उपशमो वा।
क्षायिकः क्षायोपशमिकस्तस्माद्भावस्तु कर्मकृतः॥५८॥ अनुवाद:
કર્મ વિના જીવને ઉદય, ઉપશમ, ક્ષાયિક અથવા ક્ષાયોપથમિક હોતા નથી, તેથી भाव त छ. (५८) समती:
ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ – એ ચતુર્વિધ જીવભાવો કર્મને કારણે છે. કર્મ ન હોતાં કર્મફળનો ઉદય, ઉપશમ વગેરે હોઈ શકે નહીં, તેથી તે કર્મકત છે.
भावो जदि कम्मकदो अत्ता कम्मस्स होदि किध कत्ता। ण कुणदि अत्ता किंचि वि मुत्ता अण्णं सगं भावं ॥ ५९॥ भावो यदि कर्मकृत आत्मा कर्मणो भवति कथं कर्ता ।
न करोत्यात्मा किंचिदपि मुक्त्वान्यत् स्वकं भावम् ॥ ५९॥ अनुपा:
જો ભાવ કર્મકૃત હોય તો આત્મા કર્મનો કર્યા હોવો જોઈએ. તે કેવી રીતે? કારણ કે આત્મા તો પોતાના સ્વભાવને ત્યજીને બીજું કાંઈ પણ ४२तो नथी. (५८)
भावो कम्मणिमित्तो कम्म पुण भावकारणं हवदि। ण दु तेसिं खलु कत्ता ण विणा भूदा दु कत्तारं ॥ ६० ॥
भावः कर्मनिमित्तः कर्म पुनर्भावकारणं भवति ।
न तु तेषां खलु कर्ता न विना भूतास्तु कर्तारम् ।। ६० ॥ अनुपाह:
કર્મ જીવભાવનું નિમિત્ત છે. અને જીવભાવ કર્મનું નિમિત્ત છે, પરંતુ ખરેખર मेचीननi sil नथी; ता विना थाय छे सेम ५॥ नथी. (६०)
कुव्वं सगं सहावं अत्ता कत्ता सगस्स भावस्स । ण हि पोग्गलकम्माणं इदि जिणवयणं मुणेयव्वं ॥ ६१॥ कुवेन् स्वक स्वभाव आत्मा को स्वकस्य भावस्य । न हि पुद्गलकर्मणामिति जिनवचनं ज्ञातव्यम् ॥ ६१॥
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org