________________
અને મેક્ષ [કર્મને આત્યંતિક ક્ષય એમ સાત ત થાય છે તે મળી નવ તનું સ્વરૂપ સમજવનાર નવ તત્વ એ નામનો પ્રકરણગ્રંથ કવિએ નવતત્વરાસરૂપે અનુવાદ કર્યો લાગે છે, અને બાર વ્રત [પંચમહાવ્રત અને સાતગુણવ્રત મળી બાર વતઃ–નામે અહિંસા, અસ્તેય, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, દિગ્દરિમણ, દેશાવગાસિક, ભોગપભોગ પરિમા, અર્નય દંડ, સામાયિક, પિષધ, અતિથિ સંવિભાગ નું સ્વરૂપ, દેવ અને સમય એટલે શસ્ત્રનું સ્વરૂપ, સમજાવવા અને જૈન તીર્થોમાં મહાન તીર્થ નામે પાલીતાણાના શત્રુંજ્ય પર્વતનાં તીર્થનું માહામ્ય, અને પુણ્યની પ્રશંસા કરવા રૂપે અનુક્રમે વ્રતવિચાર, દેવસ્વરૂપ, સમય
સ્વરૂપ, શત્રુંજય રાસ, અને પુણ્ય પ્રશંસારામ કવિએ રચ્યા છે. આ શિવાય અનેક સ્તવને, સ્તુતિઓ અને નમસ્કાર રચ્યા છે કે જે હાલ પણ ઘણા ભાવથી શ્રાવકે પ્રભુસ્તુતિ કરતાં બેલે છે.
૭૩. તેમજ વિશેષમાં એ સેંધવા જેવું છે કે શ્રી ઋષભદાસ કૃત કુમારપાળ રાસ પરથી સંવત્ ૧૬૨ આસો શુદિ ૧૦ (વિજયાદશમી) ને દિને જિનહર્ષ ગણિ નામના (ખરતરગચ્છીય) સાધુએ કુમારપાળ પર સંક્ષિપ્તમાં રાસ રચેલે છે.
તે શ્રી જિનહર્ષ જણાવે છે કે – “રિષભ કી મેં રાસ નિહાળી, વિસ્તર માંહિથી ટાળી છે, રાસ ર નિજ મતિ સંભાળી, રસના પવિત્ર પખાળી હો;
– ભાગી ભવિયણ! ધર્મણ્યે હે ચિત્ત લાઈલે. ૧૨ ૭૪. આ પરથી સ્પષ્ટ જણાય છે કે જૈન સાધુ અને શ્રાવકોમાં અષભદાસે પિતાના આચાર અને વિચારથી અતિ ઉત્તમ છાપ પાડી પ્રતિષ્ઠા મેળવી છે.
૭૫. ઋષભદાસની સર્વ કૃતિઓ તપાસી નિરીક્ષવા ગ્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org