________________
On
વિત કાવ્ય ક્ષેાક નિ દૂહા, કર્યાં. કવિ જે આગŪ હુઆ,
સ્ટ્સ સુકામલ આણ્યા જે, રાસમાંહિ લે આણ્યા તેહ. એણિપરિ ખેલ ઘણુા તિ ધરી, રાજઋષિ ગુણમાલા કરી, સિદ્ધ કામકાજ માલીઇ વરી, અહ્મસુતાઇ સાર મુઝ કરી. १७
કુમારપાલ શય. (૨) પુરિવ ધ્રુવિમલ પન્યાસ, સેલ સરગ તેણ કીધા ખાસ, ત્રિણ સહ નિ પંચ કાવ્ય, કરોડી કીધાં તેણુ ભાવ્ય. પાંચ હજાર નિ સર્જી પાંચ, એકાવન ગાથાવત્પડના (ટીકાના) સંચ, નવહાર સાતસઇ પીસ્તાલ, કર ગ્રંથ નર બુદ્ધિ વિશાલ. વિકટ ભાવ છિ તેહુના સહી, માહીરી બુદ્ધિ કાંઇ તેહવી નહિ, મ, કીધા તે જોઇ રાસ, બીન શાસ્ત્રનેા કરી અભ્યાસ. મેટાં વચન સુણી જે વાત, તે જોડી આણ્યા અવદાત, —હીરવિજયસૂરિ રાસ.
(૩) હૅમ ચરિત્ર કરે ઋષભનુ, એ આણી મન ઉલ્લાસ, સાય સુણી વળી મેં રમ્યા એ, ભરતેશ્વર ગ્રુપ રાસ.
—ભરતેશ્વર રાસ.
};
૬૯. આ ત્રણે રાસ પૈકી ભરતેશ્વર રાસમાં જૈન પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્રા ભરત અને બાહુબલિનુ ચરત્ર ધર્મકથાનક રૂપે છે, જ્યારે ગુજરાતના રાજા કુમારપાલ, અને અકથ્યર્ બાદશાહના પ્રતિખેાધક હીરવિજયસૂરિએ બને ઐતિહાસિક પુરૂષાનાં ચરિત્રા તેમના નામાભિધાનના એ રાસમાં આપવામાં આવ્યાં છે.
Jain Education International
૭૦ હિતશિક્ષાના રાસમાં જૈન શ્રાવકની ધર્મકરી આપી છે, અને હીરવિજયસૂરિના ૧૨ ખેલના રાસમાં હીરવિજયસૂરિએ પાતાના સમયમાંના વિદ્વાન સાધુ અને આચાર્યની સંમતિથી ધર્મ સાગર ઉપાધ્યાય નામના વિદ્વાન્ ઉગ્રભાવી સાધુએ રચેલા બીજા જૈન પથાના ખંડ
For Private & Personal Use Only
www.jainelibrary.org