________________
૫
પ્રબંધ પરથી ૨) હીરવિજયસૂરિને તે દેવવિમલ ગણિત નરસૈભાગ્ય નામના સંસ્કૃત મહાકાવ્ય પરથી, આ કાવ્યમાં સતરસર્ગ છે. એમાં કાવ્ય ૨૭૮૮ છે; ઉપરાંત પ્રશસ્તિ ૨૨ કાવ્યાત્મક છે. બધાં મળી કાવ્ય ૨૮૧૧, કદાચ કમાન ત્રણ હજારને પાંચ કવિ કહે છે તેમ થતૂ હશે (?) અને (૩) ભરતેશ્વર બાહુબલી રાસ તે શ્રી હેમચં. દ્રાચાર્ય કૃત ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચિત્રમાંતા અષભદેવ ચરિત્ર પરથી રચેલ છે, છતાં દરેકમાં પિતા ની ક૯૫ના, વર્ણનસુંદરતા, તોયમાન છેજ.
પૂર્વ જે મહાપંડિત હવે, સુરિ સેમ પંડિત અભિને, પંચાસમિં પાટિ તે કહે, તવગછ સિરિ ટીકે થયો. તેહને શિષ્ય સુપુરૂષ કહિયાય, જિનમંડણ નાં િવિઝાય, કુમારપાલ પ્રબંધ જ કર્યો, સુણતાં નરનારી ચિત્ત કર્યો. • શાસ્ત્રમાં સંખ્યા અડત્રીસ, ગ્રંથ કર્યો ગુરૂ નામી સીસ સંવત ૨ઉદ બાપુએ ભલો, કુમારપાલ ગાયે ગુણનાલે. કાવ્ય લોક ગદ્ય જૂનાં જેહ, કેતાએક માંહિ આપ્યા તેહ, કેતાએક ભાવ ગુરૂમુખથી લહ્યા, તે મિં જેડી વીવરી કહ્યા. સેય ગ્રંથ હમણું વંચાય, મનમાં મત રાખી શકાય,
તે પ્રબંધ માહિ છે જસ્ય, ગષભ કહે મેં આપું તર્યું. કેતાએક ગંભીર બલ તિહાં જેહ, મધુ રાસમાહે જાણ્યાં તેહ, કેતાએક પરંપરાઈ વાત, તે જડી આવી અવદાત. જિનશાસ્ત્ર અનેરાં ભલાં, તિહાંથી વચન સુણ્યાં કેટલા, રાસ મળે આંયા તેહ, આયું નિતિશાસ્ત્ર વલી તેહ. હેત યુતિ દષ્ટાંતહ જેહ, શાસ્ત્ર અનુસાર આયા તેલ, વચન વિરૂદ્ધ કહ્યું છે જેહ, મિચ્છા દુકકડ ભાખું તેહ. ૬૫
* આનું ગુજરાતી ભાષાંતર વડેદરા ગાયકવાડ સરકાર તરફથી, સ્વ. રા. મગનલાલ ચુનિલાલ વૈધે કરેલું પ્રસિદ્ધ થઈ ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org