SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સુર૨ વગેરે.- આ સની બુદ્ધિ વિશાલ જણાવી તેમની પાસે પાતે મૂખ ખાલક છે એવું કહી આપણા કવિ વિનય સાચવે છે. એટલું જ 'નહિ, પરંતુ સરસ્વતીને સ્તુતિ કે જે પોતાના દરેક ગ્રંથમાં કરે છે તે કરતાં તેમની સહાયતા માંગવા પેતાની અતિશય દીનતા, લઘુતા, અને અજ્ઞાનતા દર્શાવે છે.— સમરૂ` સરસતિ ભગવતી, હું મૂરિખ મતિ કેલવું, પિ'ગલ ભેદ ન ઓળખું, મરીખમાંડ માંનવી, સમર્યા કરજે સાર, તે તાહરા આધાર. વ્યક્તિ નહી વ્યાકણું, હું સેવુ તુજ ચ. Jain Education International -કુમારપાલ રાસ. પૃ. ૧. ૬૦. કવિતા સંબધી એક સ્થળે કહ્યું છે કે અણુચિતનું જે કહે તે કવિતા-- જિમ કવિતા અણચિત્યુ' કહુઇ–યા પાઠાતર જીમ કવિતા નિચિંતવ્યું કવે’કુમારપાલરાસ પૃ. ૨૩ કડી ૧૧૯, ૧૩ કવિની કૃતિઓ ૬૧. બીજે સ્થલે કહ્યું છે કે કવિતા પડિત જાગે ધણાં, યુઝવે નારિખાલ પ્રાહિ પંડિત તે નહિ સમઝાવઇ ભૂપાલ. ૩. રા. પૃ. ૧૧૧૭૪; હી. રા. ૧૯-૧૧. ભણ્યા ગણ્યાવિચક્ષણુ પા, ભાગિ મૂર્હુત ગયા કવિ તણા. ~~~૩. રા. ૧૪૧-૬૫. ૩૨ સુચન—આ નામના કવિની કાષ્ઠ કૃતિ પ્રાપ્ત થઇ નથી. સુરત'સ નામના કવિ છે. જીએ એન્જન પૂ. ૧૩૨ સું એટલે દેવચંદ એમ હાય તો દેવચંદ ઋષભદાસના સમકાલીન હતા. જુમા એજન પૃ. ૫૭-૫૮૧. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy