________________
૬૨. આપણા કવિની કૃતિઓ શ્રેણી હાવી જેએ એવુ તેની ઉપલબ્ધ કૃતિઓ તથા જૂદા જૂદા ભડારાની ટીપે। પથી માલૂમ પડતું હતું, પરંતુ કેટલાએક પ્રસિદ્ધ ભડાની જાતીય તપાસ કરી મળેલો હકીકતે મેં મ્હારા જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧ લામાં નોંધી છે. (પૃ. ૪૦૯ થી ૪૫૮). તે છપાયા પછી મળેલી બીજી હકીકત તે ગ્રંથના ત્રીજા ભાગમાં આવશે. તે છતાં તેની સંખ્યા હીરવિજયસૂરિ રાસ પરથી સુભાગ્યે મળી આવે છેઃ——
કેટલી છે તે
તવન અઠ્ઠાવન ચોત્રીસ રાસા, પુણ્ય પર્યાં દીઇ બહુ સુખવસા, ગીત શુષ્ક નમસ્કાર બહુ કીધાં, પુણ્ય માટિ લખી સાધુનિ દીધા.
૬૩. આ પરથી જણાય છે કે તેમણે ૫૮ સ્તવન, ૩૪ રાસા રચ્યાં હતાં અને તે ઉપરાંત ગીત, સ્તુતિ, નમસ્કાર વગેરે અનેક બનાવ્યાં હતાં. આ સર્વ પુણ્યાર્થે લખી સાધુઓને આપી દીધાં હતાં. સાધુઓએ અનેક પ્રતેા કરી કરાવી તે સ સાચવી રાખ્યાં.
૬૪. આ પર વિશેષ શેાધ કરતાં સ્વ. રા. મણુિલાલ કારભ ઇ વ્યાસ પાસેથી હીરવિજયસૂરિના બારમેાલના રાસની તેમણે ઉતારેલી ત મળી કે જેની તે તેની કૃતિની ગાયાવાર ટીપ નીચે પ્રમાણે આપેલ છે:-(આમાં સાલસંવત્ મૂલ જોઇને તથા બીજા આધારથી પૂર્યા છે.)
૩૩“ સંધવી રીષભકૃત રાસની ટીપ લખી છ૪ઃ——
૩૩ શ્રેણિક રાસની એક પ્રતમાં પણ ટીપ આપી છે તેમાં જે રાસનાં નામને ઉલ્લેખ નથી અને જે આ ટીપમાં છે તેનાં નામ; મલ્લિનાથ રાસ, હીરવિજયસરના રાસ, પુણ્યપ્રશંસા રાસ, ગીત, હરિયાલી. અને શ્રેણિક રાસની ટીપમાં છે અને આ ટીપમાં નથી તે હિણીઆને રાસ ગાથા ૨૫૦૦, તીર્થંકર ૨૪ નાં કવિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org