________________
વિષેની માતા સહી, વાગેશ્વરી તું હોય, તું ત્રિપુરા બ્રહ્મવાદિની, નામ જપે સહુ કોય. હંસવાહિની તું સહી, વાણુ ભાષા નામ, તું આવી મુજ મુખ વસે, જિમ હેય વાંછિત કામ. કરજે માતા વાંછયું કામ, પ્રથમ જપું હું તાહારૂં નામ, તું મુજ માતા રાખે નામ, બેલું ભરત તણું ગુણગ્રામ.
–ભરતેશ્વર રાસ. પ. દરેક ગ્રંથની અતે પણ પ્રાયઃ સરસ્વતીને ઉપકાર તેની સમાપ્તિ થઈ તે માટે સ્વીકારે છે --
કવિજન કરી પિહોતી આમ, હીર તણે સિં જે રાસ, ઋષભદેવ ગણધર મહિમાય, તૂઠી શારદા બાસુતાય.
સરસતી શ્રી ગુરૂ નામથી નીપને, એ રહે જિહાં રવિ ચંદ ધરતી,
–હીરવિજય સરિ રાસ. ૧૨ કવિ તરીકે અષભદાસ, ૫૭ “કવિ નું ઉપનામ પિતાના નામ આગળ ઋષભદાસ કોઈ વખતજ આપે છે ('પુણ્યવિભાગ હુઈ તવ મહારઈ, અસ્ય ઋષભ કવિ આપ વિચાર –હીરવિજયસૂરિ રાસ), પરંતુ સ્પષ્ટ રીતે જણાવે છે કે ખરે કવિ અને કહેવાતા કવિમાં આસમાન જમીનને ફેર છે. જીએ – આનંદ ભયે કવી નામથીએ,
મ કવી મેટા હેય;
કવિપદ પૂજિયે એ. હું મૂરખ તુમ આગળ એક તુમ બુદ્ધિસાગર જોય– કવિપદ, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org