________________
૩૫. આ પરથી જણાશે કે તે પરમ અહંદુભક્ત ક્રિયાશીલ શ્રાવક હતા. તેણે શેત્રુંજય, ગિરિનાર અને શંખેશ્વર પાશ્વનાથની યાત્રા કીધી હતી, અને ઘણું વિદ્યાર્થિઓને તેણે ભણાવ્યા હતા. તે કહિ આપે છે કે બહુકૃત, શાસ્ત્રાભ્યાસી અને સંસ્કારી હતા.
૮ કવિ સંબંધે કેટલીક સાંસારિક વિગત
૩૧. ઋષભદાસનાં ગૃહસુખ કેવાં હતાં તે તેમના નીચેના કથન પરથી જણાય છે
ઢાલ મનમોહનાં શગ ગાડી. કુમારપાલના નામથી. મનમેહનાં “મુજ ઘરિ મંગલ ચ્યાર’ લાલ, મનમે. મનહ મને રથ મુઝ ફો, ભ૦, નામિં જય જયકાર લા. મ. ૧૮ સુંદર ઘરણું શોભતી, મ, બહિન બાંધવ જોડિ લા. મ. બાલ રમિં બહુ બારણિ ભ૦, કુટુંબ તણું કઇ જોડી, લા. મ. ૭૦ ગાય મહિષી દુઝતાં મ, સુરતરૂ ફલીઓ બારિ, લા. મ. સકલ પદારથ નામથી મ૦, યિર થઈ લછી નારિ લા. મ. ૭૧
૩૭. તેમને સુલક્ષણ પત્ની, બેન બંધવ અને એકથી વધારે બાળકો હતા; ઘેર ગાય ભેંસ દુઝતી હતી અને લક્ષ્મી પણ પ્રસન્ન હતા.
- ૩૮. બાળકોમાં પુત્ર વિનીત હતા, અને કુટુંબમાં સંપ સારે હતે. લોકોમાં અને રાજયમાં કવિની સારી પ્રતિષ્ઠા હતી. તે ઘેર ગાડાં રાખતા નહિ–આ વાત નીચેના સ્થાન પરથી જણાય છે –
કો હિત શિક્ષાને રાસ, પહેતી મનડા તણી આશ, મંદિર કમલાને વાસ, ઉત્સવ હેયે બારે માસ. સુણતાં સુખ બહુ થાય, માને મટાએ રાય, સંપ બહુ મંદિરમાંય, લહે હય ગય વૃષભે ને ગાય પુત્ર વિનીત ઘરે બહુઅ, શીલવંતી ભલી વહુએ, શકય ઘણાં ઘરે જ હુમ, કીતિ કરે જ સહઅ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org