________________
સાત ક્ષેત્ર પિષી પુણ્ય લેઉં, જીવ કાજે ધન થેડુંક દેઉં. ૨૫ ઈમ પાલું શ્રાવક આચરે, કહતાં લઘુતા હોયે અપારે ૨૬ પણું મુજ મન તણે એ હ પરિણામ, કેઈક સુણિ કરે આતમરામ ૨૭ પુણ્યવિભાગ હેયે તિહાં મહારે, ઇસ્યુઅ બાષભ કવિ આપ વિચારે ૨૮ પર ઉપકાર કાજ કહિ વાત, ધર્મ કરે તે હેાયે સનાથ. ૨૮ ઋષભદાસે એ જેડિયે રાસ, સંધ સકલ તણું પહોતી આશે. ૩૦
– હિતશિક્ષાને રાસ. ૩૩ ઉપરની ૨૧ થી ૨૮ કડીને બદલે હીરવિજયસૂરિના રાસમાં નીચેની કડીઓ આપેલી છે નિત્ય નામું હું સાધનિ સાસે, થાંનિક આરાધ્યાં જે વલી વાસ ૮૮ દેય આયણ ગુરૂ કન્હઇ લીધી, આઠિમ છઠ સુધિ આતમિ કીધી ૮૮ શેત્રજ ગિરિનારિ સંસર યાત્રો, સુલશાષા ભણાવ્યાં બહુ છાત્રો ૯૦ સુખ શાતા મનીલ ગણું દેય, એક પનિં જિન આગલિ સાય. ૮૧ નીયિં ગણુ વીસ નેકરવાલી, ઉભા રહી અરિહંત નિહાલી. દર
–હીરવિજય સરિરાસ. ૩૪. આ ઉપરાંત પિતાના મનોરથ જણાવે છે – કેટલાએક બેલની ઈચ્છા કી જઈ, દ્રવ્ય હુઈ તે દન બહુ દીજઇ. ૯૫ શ્રી જિન મંદિર બિંબ ભરાવું, બિંબ પ્રતિષ્ઠા પિઢી કરાવું. ૮૬ સંધપતિ તિલક ભલું જ ધરાવું, દેશ પરદેસ અમારિ કરાવું. ૨૭ પ્રથમ ગુણઠાણાનિં કરૂં જઈને, કરૂં પુણ્યસહિત નર જેહ છિ હીને ૮૮ એમ પાલ હોઈ જેન આચારો, કહિતાં સુષ તે હેઈ અપારે. ૮૮ પણિ મુઝ મનતણો એહ પ્રણામે, કાઇક સુણિ કરિ આતમકામે ૧૦૦ પુણ્ય વિભામ હુઈ તવ મહારઈ, અસ્ય ઋષભ કવિ આપ વિચારઈ ૧૦૧ પર ઉપગાર કાજિ કહી વાત, મન તણે સંદેહ પણિ જાત. ૧૦૨
–હીરવિજય સરિરાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org