________________
હતા એમ સ્પષ્ટ થાય છે. શ્રાવકના જે આચાર જૈન શાસ્ત્રમાં જણાવેલા છે તે ઘણી દૃઢતાથી પાળતા, મુનિએ ૧ શુશ્રષા કરી તેમની પાસથી બેધ લેતા, અને મંદિરમાં જઈ જિનની પૂજા હમેશ કરતા. આ સર્વ જણાવવામાં આત્મહુતિ દેષ ન વહેરતાં લઘુતા દર્શાવે છે અને તેમાં જે હેતુ જણાવે છે કે “આવા મારા આચાર અને મનના પરિણામ જાણી કાઈ આચરશે--આત્મકાર્ય સારશે તે મને પુણ્ય થશે–પરોપકારને હું ભાગી થઇ અને તે પરોપકારાર્થે આ સ્વવૃત્તાંત (આત્મ પ્રશંસાને દોષ હોય તો તે વહોરી લઈને) જણાવું છું.” (૧) રાષભદાસ સંઘવી સુત તેહને, જૈન ધર્મને રાગીજી
જણ હુઓ મુનિવર મહિમાયે, કરે કવિત બુદ્ધિ જાગીજી સકલ મુનીશ્વરને શિર નમી, પ્રણમી કવિતા માયજી અરિહંતદેવ ભણે આરાધી, સમરી બ્રહ્મસૂતાયજી.
–જીવ વિચાર રાસ સં. ૧૬૭૬ (૨) સંઘવી સાંગણને સુત વારૂ, ધમ આરાધતે શકિત જ સારૂ,
નષભ કવિ' તસ નામ કહાવે, પ્રહ ઉઠી ગુણ વીરના ગાવે. સમજ્ય શાસ્ત્રતણાજ વિચારે, સમકિતશું વ્રત પાલતે બારો, પ્રહ ઉઠી પડિકકમણુ કરતે, બેસણું વ્રત તે અંગે ધરતો. ચઉદે નિયમ સંભારી સંક્ષેપું, વીરવચન રસેં અંગ મુઝ લેવું, નિત્ય દશ દેરાં જિન તણાં જુહારું, અક્ષત મૂકી નિત આતમ તારૂં. આઠમ પાખી પિષધમાંહિ, દિવસ અતિ સય કરૂં ત્યાંહિ, વીરવચન સુણી મનમાં ભેટું, પ્રાયે વનસ્પતિ નવિ ચુંટું. મૃષા અદત્ત પ્રાય નહિં પાપ, શીલ પાલું મન વચકાય આપ, પાપ પરિગ્રહે ન મિલું માંહિ, દિશિતણું માન ધરૂં મનમાંકિ. ૨૧
અભક્ષ્ય બાવીશ ને કર્માદાન, પ્રાયે ન જાયે ત્યાં મુઝ ધ્યાન રર અનરથ ટાલું હુ આપ, શાસ્ત્રાદિકનાં નહિ મુજ પાપ ૨૩ સામાયિક દિશિમાન પણ કરિયે, પિષધ અતિથિસંવિભાગ વ્રત ધરિ ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org