SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) મહિરાજને સુત સંઘવી સાંગણ, પ્રાધ્વંશીય પ્રસિધેર– દાન શીલ તપ ભાવના ભાવે, શ્રી જિનના ગુણ ગાવે; સાધુ પુરૂષને શીષ નમાવે, જિન વચને ચિત્ત લાવે?— દ્વાદશ વ્રત તણું તે ધારી, જિન પૂજે ત્રણ કાલ, પિષધ પડિકામણ પૂન્ય કરતા, જીવદયાપ્રતિપાલરેસંધવી સાંગણને સંત કવિ છે, નામ તસ 2ષભજદાસ, જનની જરૂપાદેને શિર નામી, જે ભરતને રાસ –ારા બાહુબલિ રાસ. સં. ૧૬૭૮. (૮) મહિરાજ તણે સુત અભિરામ, સંધવી સાંગણ તેનું નામ, સમકિત સાર ને વ્રત જસ બાર, પાસ પૂછ કરે સફલ અવતાર. –હિત શિક્ષા રાસ અને હીરવિજયસૂરિ રાસ. (૯) કાગવંશમાં સંપવિ સાંગણ, બાર વરતને ધમજી દાન પૂર્ણ પડીકમણુ કરતા, પૂજા કરઈ નીત્ય સર્માજી. -પૂજાવિધિ રાસ ૧૬૮૨ (૧૦) સંઘવી સાંગણ સુત તસ હય, દ્વાદશ વરતને ઘેરી સેવા તાસ પૂત્ર પૂરઇ મન આસ, કવીતા શ્રાવક રાષભદાસ. –અકિલનાથ રાસ સં. ૧૬૮૫ ૩૧. કવિના પિતાશ્રી સાંગણે પણું “સંધવી” તરીકે ખ્યાતિ મેળવી હતી એટલે તેમણે પણ સંઘ કાઢ હતા અને શ્રાવક તરીકેની ધાર્મિક ક્રિયા કરનાર પિતાના પિતા મહિરાજ જેવાજ ગુણ ધરાવનાર તેઓ એક ચુસ્ત અહંદુભક્ત હતા. કવિએ પિતાની માતુશ્રીનું નામ સરૂપાદે હતું એ પણ ઉપરના એક સ્થળે જાવી દીધું છે, પણ તેમના સંબંધમાં વિશેષ કંઇપણ કહ્યું નથી. છે કવિ પતે. ૩૨. કવિ પિતે જે જણાવે છે તે પરથી પિતે પરમ શ્રાવક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy