________________
૪૮
અનુકરમિ સંઘવી જે સાંગણ, ત્રંબાવતખ્તા વાસરે, તેહને સુત એ રાસ ની પાઈ, કવીતા રુષભદાસરે,
–ધૂલિભદ્ર રાસ સં. ૧૬૬૮. (૩) મહેરજને સૂત સંઘવી સાંગણ. વીસલનગરનો વાસીજી,
જૈન ધર્મ માંહિ તે ઘેરી, ન કરે વિકથા હાંસી, વ્રત બાર ભણવે હનરે, જીને પૂજે ત્રણ ટાલ છે, પરમણી પરધનથી અલગા, ન દી પરનૅ આલ છે, તપ જપ કીરિયા કહીને ન ચૂકે, મૃષા ન બેલે પાંહિ છે, કર્મયોગે આવ્યા ઉઉહારા, નગર બંબાવતી માંહિ જી.
–જીવવિચાર રાસ સં. ૧૬૭૬. (૪) તેનો પુત્ર લ સંઘવી સાંગણું, દસ વ્રત સમકિત સાથિં, પિષધ પૂન્ય ઉપવાસ બહુ આદરઈ, અરિહંત પૂજઈ નિત આપ હાથઈ.
–નવતત્ત્વ રાસ સં. ૧૬૭૬. (૫) પુત્ર ભલ તેહને સંધવી સાંગણ, સમકતધારી આ વિરત ધારી, દાન ને શીલ તપ ભાવના ભાવતાં, જેહની મતિ છે સદાય ગેરી.
–ક્ષેત્રસમાસ રાસ સં. ૧૬૭૮.
(૬) તાસ પુત્ર ઈ નયન ભલે, સાંગણ સંઘ ગઈ ઘેરી છે,
સંધપતિ તીલક ધરા યાં તેણુઈ, વાધી પુન્યની દેરી છે, બાર વરતના જે અધિકારી, દાન શીલ તપ ધારી છે, ભાવિ ભગતિ કરછ જિન કરી, નવિ નિરખઈ પરનારી છે, અનુકરમિં સંધવી જે સાંગણું, બંબાવતી માત આવે છે, પિષધ પૂણ્ય પડકમણું કરતા, દ્વાદશ ભાવના ભાવ જી.
–સમકતસાર રાસ સ. ૧૬૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org