________________
૪૩
આવ્યું. ઝાડી ધીચ હેવાથી માત્ર બાર હાથી પકડાયા; પછી ત્યાંથી બાદશાહ ખંભાત આવ્યા. બાદશાહ પિતાની નોંધમાં લખે છે કે ખંભાતના બંદરમાં માત્ર નાનાં વહાણ આવી શકે છે. ખંભાત મુકામે બાદશાહે સેનાની મહેર કરતાં વીસ મણ વજનના સેના અને રૂપાના ટાંક પાડવાને હુકમ કર્યો.
–ગુજરાતને અર્વાચીન ઈતિહાસ પૃ ૮૫. ૨૧ ખંભાત વિષે સત્તરમા સૈકાના યુરોપિયન મુમારે નીચે પ્રમાણે લખી ગયા છે. ખંભાત (સને ૧૫૮૮)માં વેપાર એટલો બધે છે કે જે મેં તે જાતે જો ન હોત તે એટલે વેપાર ત્યાં હોય એમ હું માનત નહિ (સીઝોફેડિ) (સને ૧૬૪૩ માં) એ શહેર ઘણીજ વસ્તીવાળું અને ઘણું મેટાં પરવાળું છે અને ત્યાં વહાણ ઘણાં એકઠાં થાય છે-[ડીલાવેલી]; સિને ૧૯૩૮ માં] સુરત સાથે સરખામણું થાય નહિ એટલું બધું સુરતથી મેટું ખંભાત છે-(પડે લ); (સને ૧૬૭૧ માં) સુરતથી બમણું મોટું ખંભાત હતું. (6ીયસ) –ગુજરાતને અર્વાચીન ઈતિહાસ પૃ. ૨૫.
૨૨. ગુજરાત સંગ્રહમાં ૨૫૪-૨૫૫ પૃષ્ઠ પર જણાવેલું
ઇ. સ. સોળમી સદીમાં ખંભાતના અખાતના મથાળા આગળને ભાગ પરાઈ જવાથી ફકત નાનાં વહાણેજ અને તે પણ મોટા જુવાળ વખતે ખંભાત આગળ આવી શકતાં. આથી કરીને ખંભાતથી જે કાંઇ માલ બહાર દેશ ચઢતો અથવા બહાર દેશથી આવતે તે બધે દીવ, ઘોઘા, અને ગંધાર બંદરે અટકતો અને ત્યાંથી નાની હોડીમાં ભરી તેને ખંભાત લઈ જવામાં આવે. આટલું છતાં પણ એ સદીમાં ખંભાતને વેપાર જેવો પાછલી સદીમાં હતો તેજ રહે. પુષ્કળ ભાલ આયાત અને જાપાત થતો. આ બધામાં સુતરાઈ કાપડ ખંભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org