________________
૪૧
નામ કેમ પડયું. તેને માટે ગુજરાતી સાહિત્યનાં માસિકામાં જૂદા જૂદા વિદ્યાને તરથી ચર્ચા ચાલી હતી પ! ખંભાતી સંવત્ સત્તરમા સૈકામાં રચના કેવી હતી, ત્યાં જનર્થાિત, રાજસ્થિતિ, લે!કેના પહેરવેશ તે વખતે કેવા પ્રકારનાં હતાં, તે જાણવું વિશેષ ઉપયેગી થશે. ઉપરનાં વર્ણન તાદૃશ અને કવિકલ્પનાજન્ય અતિશયોક્તિથી રહિત છે. જનસ્થિતિ જણાવતાં આપણા કવિ, લેાકા કેવી નૃતનાં ઘરેણાં ( ત્રણ આંગળ પહેા એવા ક દેરા, સેનાનાં માદળીઆં સેના રૂપાની સાંકળી, હાથમાં વીંટી ને ખેરખા વગેરે) પહેરતા હતા. લૂગડાં (પટેાળાં, ઝીણા જંગા-જધા, કૅડે રેશમી દોરા-છડી, તે ઉપર પછેડી અગર ફાળીયુ' અગર પાંમરી, એઢવાની શાલ, માથે બાંધવાના પાંત્રીક્ષ ગજ લાંબી પાઘડી વગેરે ) પહેરતા, પગે કાળા ચામડાના સુવાળા જોડા પહેરતા-એ સધળુ યથાસ્થિત દર્શાવે છે. ધરે જાળીવાળાં હતાં. ખભાત પાસે દરિયા હતા અને મેાતી પરવાળાં ઉપરાંત અનેક જાતને માલ વહાણા મારફત આવા અને જતા-આથી વેપારીએ: પુષ્કળ ડાઇ ઘણી દુકાને અને વખાર રાખતા. વેપારીઓમાં ઝવેરી, પારખ, દેશી વગેરે હતા. સિકકામાં રૂપિયા અને દેકડા વાપરતા, નમરતે ત્રણ પાળ ---દરવાજાવાળા કેપ્ટ હતા તેમાં ચેારાશી ચાટાં હત અને વચમાં મેાટા ચેક હતે! કે જે ‘માણેકચાક' તરીકે આળખાતે. માલનુ દાણુ લેવા માટે મેટી માંડવી હતી અને બંદર હાવાથી મજબૂત પુરને બાંધેલ હતેા. જૈતાની વસ્તી ત્રણી હતી એ તેમાં ૮૫ દેરાસરે અને ૪૨ કે ૪૫ વૈષધશાળા-ઉપાશ્રય હતાં એ વાત પીઝ જાય તેમ છે. આ સિવાય અન્ય ધર્મોનાં હરિમંદિરા યુાં હતાં અને જૂદાં જૂદાં દર્શીનતા પંડિત પણ હતા—અસ્પરસ રાગદ્વેષ નહિ હતા-પ્રેમ હતા. જૈતામાં ધનાઢયે ધણા હતા અને તે પ્રાય: ધણાં ‘સ્વામીવાસલ્ય' (જમણવાર) થતાં, તેમજ વરા--વિવાદ્ધ કારજ આદિ પ્રસ ંગે પર અને દાન કરવામાં અતિ ધન ખર્ચતા. તે શ્રાવકા ધાર્મિક ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org