________________
૧૭૨ ઋષભદાસ કવિ કૃત.
આ. કા. સીખદિઈ મુનિવરનઈ જસઈ, વિપરીત વાત હુઈ જહાં તસઈ હેમતણુઈ માથઈ મણી જેહ, યોગી એકઈ જાણી તેહ, ૬૬ લેવા બુધ્ધિ કરઈ તે બહુ, આવરજ્યા ગુરૂ મુનિવર સહુ બહુપરિએ કરેતે ઋષિ સાથે, મણિ મસ્ત મણિ ના હાથે, ૬૭ ઘણા દિવસ એણી પરિજાય, એક દિવસ તેણુઈ લો ઉપાય; મુનિવર વહિરી પાછા વલેં, વેગિં જઈવેગી તસ મિલે, ૬૮ વિનય કરીને પૂછઈ અમ્યું, કહે મુનિવર તુવહિયું કર્યું
એમ કહી ઝેલીમાં કર ધર્યો, લાહુ હાથઈ ફરસજ કર્યો, ૬૮ વિખ વરૂઉ હુતું નખમાંહિ, વેગઈ પર્યું લાડુ જ્યાંહિં; તે લાડુ મુનિ લેઈ કરી, પિશાલિ આબે પરિવરી, ૭૦ આલોઈ વેગે ગેચરી, મેદક, ઝેલી આગલિ ધરી; ગુરૂવહિચી આપઈ શિષ્યતણ, વિખલાડુ આ આપણુ. ૭૧ લેઇ આહાર ગુરૂ ઉડ્યા જસે, કાયા ધૃજણ લાગિ સેં; વેગિં તે તિહાં હીંડીઓ, કુણઘરથી આહારજ આંણીઓ. ચેલે કહઈ સુણી સ્વામી સાર, શ્રાવક ઘરથી આંણે આહાર; પણિ એક વાટ જોગી મિલે, લાડુ ફરી પાછો વ. ૭૩ તવ મુનિવર કહઈ વણકી વાત, એણુઈ ગી મુઝ ઘાલી ઘાત; વિશ્વાસઘાત કર્યો મુઝ ઘણે, પારનહી એ પાતિક તણ. ૭૪
સ્ત્રી હત્યાનું મેટું પાપ, બાલ હત્યાને બહુ સંતાપ; બ્રહ્મહત્યા જેણુઈ મારી ગાય, તે પાતિ મોટું કહીવાય. ૭પ તેહ થકી જે પાતિગ સિરઈ, પશુઆ પુરૂષ નપુંશક કરઈ; તિહાં થકી મેટે પાતકી, નગર દહઈ નરગે નારકી. ૭૬ તેહથી જગિ મોટું પાત, જે નર કરતા વિશ્વાસઘાત; ગતિ ચારિમાં તે નર ભમઈ, વિશ્વાસી જે પરને દમઈ. ૭૭
લાલ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org