________________
૧૨
ઋષભદાસ કવિ કૃત
આ. કે
ઢાલ.
છલગારે–એ દેશી-રાગ સોરઠ. સિદ્ધ ગતિરે નરપતિરે, તુક્ત હાસ્ય નિરધાર; રેગ સોગ ભય આપદા, કુગતિ નહીંજ લગાર–આ. ૧૫ સાહિબ સેવક સેય નહીં, નહીં કે મારણ હર; બઈઠાં ઠેલી નવિ લઈ, કો કઈને નહી ઠાર-સિ. ૧૬ રાય તણે ભય તિહાં નહીં, નહી અગનિ જમજેર; વાઘ સિંહ વીંછી નહીં, નહીં સર્પ તણો તિહાં સર–સિ. ૧૭ ડાંસ મસા ભાખી નહી, નહીં ભૂષક નહીં તીડ; અનત સુખલસિંહ)જીવનઈ, નહીં વેદન નહી પીડ-સિ. ૧૮ સાસ ખાસ ખસ તિહાં નહીં, નહીં જલંધર રેગ; ભૂખ તરસ ભય તિહાં નહીં, નહી નરનારિ વિગ–સિ. ૧૮ જનમ જરા મરવું નહી, અજરામર તેણઈ ઠાંમિ; ટાઢ તાપ જલ તિલાં નહી, ડંડ નહિ તેણુઈ પંમિ. ૨૦ પુછી ધુંબ જીજીઓ, નહીં દેવાલું દાણ; ચાડ ધાડ ઘર તિહાં નહીં, નહીં નૃપ કેરી આણુ-સિ. ૨૧ સત્ર મિત્ર સે તિહાં નહીં, નહીં તિહાં રાગ નઈ ;
ધ માન માયા નહીં, નહીં નરનારિ નિસેસ-સિ. ૨૨ અનંત જ્ઞાન સિદ્ધ નઈ સહી, સિદ્ધનઈ સુખ અનંત; અનંત દર્શન દીપતું, અનંત વીર્ય સિદ્ધ જંત-સિ. ૨૩
હૃા. અસી મુગતિ નગરી ભલી, જેહનઈ નહીં કે જેડી; * નર વરણવી કે નવિ સકઈ, જે મુખ છ કોડી. ૨૪
૧ ચાર ૨ નહીં સજ્જનને સંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org