________________
૩ર
કવિએ જણુાવી છે. ( કુમારપાલ રાસમાં પણ આજ વાત મૂકી છે. પૃ. ૧ કડી ૬, કવિ માટે પિંગલ અને વ્યાકરણુના સારા અભ્યાસ આવશ્યક ગણાય; ૧ આ કવિએ પેાતાના આ પ્રથમ પ્રયાસમાં તે આમ તને પ્રથમ ઉલ્લેખ કર્યાં.
૪ આ પ્રથમ કૃતિના અંતે પોતાની ગૃહસ્થ સ્થિતિનું પણ વર્ણન ટૂંકમાં કરેલું છે કેઃ—
સુંદર ધારે દીસઇ શાભતા, બાલક દીસઇ રે રમતાં બારણુઇ, ગ્યવરી મદદ થી રે દીસઇ દૂઝતાં, સકલ પદારથ મ્યુઝ ધરિ મિલવા, મહન મનેાર્થ માદારજી જે તે!, શ્રીજિનધર્મ નિં પાસ પસાઉ લઇ,
બહુઇની બાંધવ જોય, કુટુંબ તણી કંઇ કાડ્ય.
પિંગલ યાર્ડ પઢા વિના, વી વ્યાકરણ વિના વદે,
Jain Education International
તરૂ ફલીરે ખા લછી રે ના.
સુર થિર થઇ
૫-એટલે પાતે બહેન ભાઇની જોડવાળા, બાલકાના પિતા, ખહેાળા કુટુંબવાળા, ગાય ભેંસનાં ક્રૂઝણાં જેને ઘેર હતાં એવે, લક્ષ્મીવતા રહી સુખી ગૃહસ્થાશ્રમ સેવતા હતા. તે પરથી સ૬૬૬માં તેમની ઉંમર એાછામાં ઓછી ૨૫ વર્ષની ગણીએ તે। સ. ૧૬૪૧ની આસપાસ તેમને જન્મ થયે। હાવા જોઇએ એમ સહેજે અનુમાન
થઇ શકે.
તે ફલિઉ સહી આજ, મુજ સીધાં સહી આજ.
૬-તેમની છેલ્લી કૃતિ સ. ૧૯૮૮ ની રેસહિણીઓ રાસ મળી આવે છે. ત્યાર પછી થેાડાં વર્ષો પોતે વિદ્યમાન રહી વૃદ્ધાવસ્થા ધર્મ - ક્રિયામાં ગાળી હોય તે તે સંભવિત છે. ઉક્ત કૃતિમાં વિજયાન ંદસૂરિના
૧ કવિ દલપતરામ પેાતાની પિંગલમાં જણાવે છે કે
કાવ્ય કરે કવિ કાય, વાળું વિમલ નવ હાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org