SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કવિવર ગષભદાસ શ્રાવક કવિ ઋષભદાસ એ મથાળાને એક નિબંધ તા. ૧૦-૫-૧૫ને સુરતની પંચમ ગૂજરાતી સાહિત્ય પરિષદમાં મોકલ્યો હતો કે જે તે પરિષના અહેવાલમાં અને જૈન છે. કોન્ફરન્સ હેરડના સને ૧૯રપના ખાસ ઐતિહાસિક અંક (૭-૮ અંક) માં પૃ. ૩૭૪થી ૪૦૧ સુધીમાં પ્રગટ થયો છે. તે લખાયે આઠ વર્ષ થયાં તે દરમ્યાન કેટલીક હકીકતે ઉપલબ્ધ થઈ છે તે ઉમેરી આખો નિબંધ ઠીકઠીક કરી અત્રે મૂકવામાં આવે છે.] ૧-કવિસમય, ૧-કવિશ્રી પ્રેમાનંદની પૂર્વે-ઇ. સ. સત્તરમા સૈકાના પ્રારંભમાંજ થયેલા એક સમર્થ જૈન શ્રાવક કવિ ઋષભદાસને પરિચય કરાવવા માટે ઉકત થયો છું. તેઓ ખંભાતનિવાસી હતા અને તેમણે ખંભાતમાં જ રહી અનેક ગૂજરાતી કાવ્ય-કૃતિઓ-રાસાઓ રચી ગૂજ. રાતી સાહિત્યમાં સમૃધ્ધ ફાળો આપી વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. ૨–પ્રથમ તેમને સમય વિચારતાં જન્મ સંવત્ કવિએ પિતાના કોઈપણ ગ્રંથમાં આપેલ ન હોવાથી અને મરણ સંવત્ બીજા સાધનથી મળી શકે તેમ ન હોવાથી અનુમાન પ્રમાણથી કામ લઈશું. તેમની પહેલી મેટી કૃતિ વ્રતવિચારરાસ સં. ૧૬૬૬ માં રચાયેલી છે. તેમાં સરસ્વતીની સ્તુતિ પ્રારંભે કરતાં પિતે જણાવે છે કે જેવું જોઈએ તેવું પિંગલ અને વ્યાકરણનું જ્ઞાન પિતાને નથી પીંગલ ભેદ ન એલખું. વિગતિ નહી વ્યાકણું, મુર્યખમંડણ માનવી, હું એવું તુઝ ચણું. ૩–આમ કહી પોતાની નિરભિમાની વૃત્તિ અને દીનતા આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy