________________
૧૧૬
ઋષભદાસ કવિ કૃત.
આ. કા. વાત હુઈ નર હારિ , લા ભૂપતિ નાવઈ બાર; હઈઈ વિચારઈ હેમસૂરિસ, હુએ કલંકી કુંમરનિરંદ. ૪૮ સલ લેક દેખતાં આજ, કલંક રહીત કરે મહારાજ જીમ એ ધર્મ થકી નવિ જાઇ, કીર્તિકલા છમ વાધઈ રાય. ૪૮ હેમઈ તે કુંમરનિરંદ, વગઈ ગયે જહાં હેમસૂરિ, બિઈ કરજોડિ લાગે પાય, વેગઈ તિહાં બેલ્લા ઋષિરાય. ૫૦ કાં રાજા મનિ શંકા ગઈ, હેમ વચન જૂ હું કઈ સહી; રાય કઈ હું મૂરિખ મંદ, કહ્યું ન માન્યું હેમરિંદ. ૫૧ ઘણા દિવસની મેલી લાજ, તે મઈ બેઈ સઘલી આજ; ચઢિઉં નીર પાછું ઉતર્યું, જે તુઝ વચન હઈઈ નવિ ધર્યું. પર તે ભાખ્યું તે સાચું સેય, સ્ત્રી ચરિત્ર ન બૂઝઈ કાય; જે બુઝઈ તે યોગી હોઈ, કઈ માહરીપર મહિમા છે. પ૩ એહ વચન ભૂપતિનાં સુણી, પ્રજા તેડી પાટણણી , અસ્તું વચન કહઈ હેમસૂરિંદ, ષ રહીત છઇ કુંભરનિરંદ ૫૪ જે સતી અગનિમાં બલી, તે પંગુલનું ચૂકી વલી; સેય સરૂપ રાજાઈ લ, દયા કાઈ તસ છાનું કહ્યું. ૫૫ ભલું કહ્યું રાજાઈ જસઈ, નારી પિકારી ઉઠી તસઈ, કુડ કલંક દીધું પાપણું, દોસ રહીત થઈ પાટણ ધણી. ૫૬ પુરજના લોકો માનો નહી, તો પંગુલ નાઈ તેડે કે અહીં; એણે વચને હરખા નરનારિ, પંગુલ આંણો તેણે હારિ. ૫૭ સકલ લેક દેખતાં અસઈ, હેમાચાર્ય બેલ્યા તસઈ તુઝ પૂર્વ પાતગ નવિ છે, તે આણું ઇભવિ પંગુલ દેહ. ૫૮ આ ભવિ જૂઠું બેલસજેય, તે આગલિં દૂખ તુઝને હોય તેણુઈ કારણિ સત્ય બેલે આપ, મૃષા કહઈ તું પૃથ્વી પાપ. ૫૮
૧ સરિદ ૨ અસતી, ૩. મેલિ. ૪ સહી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org