SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ આ, કી, ઋષભદાસ કવિ કૃત, કાલઈ ભરત ગયો પરલોક, આદિજસા હુ પુણ્ય ગ; તે પણિ ભગતિ કરઈ નર સાર, કંઠ ઠવ્યા સેનાના તાર ૨૭ આઠપાટ અનુક્રમઈ ગયા, તવ દેરા સુતરના થયા; કાલે તિર્થંકર વિરહ થાય, છનનવ દશ વિચિ મુનિવર ગયા. ૨૮ કાલે શ્રાવક સઘાજ થયા, વ્રત ઠંડી ઘરમાંડી રહ્યા કન્યાદાન પ્રકાશ્યઈ સહી, નિશિ ભોજન કરતા ગહગહી. ૨૮ સનાંન શ્રાદ્ધ સંવત્સરી જેહ, ઉખલ મુષલ કહી તેહ; અનરથ ઘણા પ્રકાશ્યઈ બહુ, કાલે શ્રાવક વંઠા સહુ. શ્રી શ્રેયાંસજન પ્રકટયાં જસઈ, સુધે ધર્મ પ્રકાશ્યો તસઈ; મિથ્યા શ્રેય તેણુઈ ર્યો નિષેધ, તેણે બ્રાહ્મણ મુનિ ઉપર બંધ, જે જે પૂછઈ કુંભરનિરંદ, પડઉત્તર દીઈ હેમરિંદ શુદ્ધ વાત ગુરૂમુખથી સુણી, અતિ હરખે પાટણને ધણી. ૩૨ કુંમર નરેશ્વર ઇમ કહઈ, તું ગુરૂ અતિગુણવંત; તસું વચન મુખથી કહઈ, જેવું જીન ભગવંત. ૩૨ એમ ગુરૂ ઉપરિ આસતા, ગુરૂનું વચન પ્રમાણ જે પુછે મુનિ ને કહ્યું, (ઉત્તર દિઈ તેહને તર્યુ.) ૩૪ એક દિન એકે પુછીઉં, બેઠા મુનિવર જ્યાં; કહે ગુરૂ જ્ઞાનિ છે કહ્યું, મુજ કર મુઠિ માંહિ. ૩૫ હેમ કહે તુજ હાથમાં, હરડે છે નિરધાર; સોય કહઈ કે કારણુઈ મુનિ બે તેણુવાર. ૩૬ હય આવ્યું છે તેમાઈને, તેણે એ રાતે સાધ; સેય કેહે હરખિઓ, નામ તમારે આદિ. ૩૭ ૧ દાનહ ૨ શ્રી શીતલ જીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy