________________
ઋષભદાસ કવિ કૃત
આ. કા.
જાગતીતિ નર કુમારભૂપાલની, દાનઝઈબિઈ પમ્પ પરખે; કરતઆસાન બહુ ચાલ જગિ ચાલતાં, નગરસ દેશનેલેકહરખેજે. ૪૫ સકવિ સહુ ભણુઈ દેવમુનિ પશુગણુઈ, અવરનરયતાં નજરિનાવઈ; ઝીલીઆ ગંગજળ વાવિ સર દેવતાં, તેણઆહતતે કિમઆઈ. ૪૬ હંસમનિહરખીઆ માનસુખદેખતાં, સૂર સંગ્રામિ દેખિ રાઈ; સુવિવિહરખિઉં કુંમરનૃપ ભેટતઈ અવરપુરૂષા જઈjણયાચઈપ. ૪૭
કુંમરનિરંદ તું કેસરી, જાણું યા દેવ; સેમવદન દેખિ કરી, વદન નિહાલ્ય હેવ. તું દીપક તું નિમણી, તું સાયર તું વીર; કલ્પદ્રુમ જાણી કરી, કિમ જાચું જ કરીર.
કવિત્ત, મિલઇ જે ગંગા નીર, તે અવર નીર કાં પીજઈ; મિલઈ મિંત્ર અતિ ઉચ, નીચ સંગ કા કી જઈ; મિલઈ અશ્વ પાખર્યો. તે પાય કુણ પાલે દેડઈ; મિલાઈ સાચીર, તો અમિ કુંણ ખાસ ઉઢઈ મિલાઈ છાયા કલ્પકમ, લીંબ તલઈ સાહાનઈ જઈઈ;
સુ કવિ કઇ નર કોય, મંદીર છેડી કો મઢીઈ રહઈ ૫૦ મલે સરોવર નીર તો ફૂપ, ભરણ કેણ જઈ; જે મલે સાલિહ દાલિ તે, કુણુ કેદરા ખાઈ જે મલે કુમરનરિદ તે, અવરકોણ જઈ મગઈ; જે મલે જિન અરિહંત તે, કોણ અવર પાય લગઈ. જે મણે પંડિત જાણું તે, મૂરખકી સંગ કો કરઈ; ભેટે કમરનરિદ તે, મૂરખ તે ભષ્મણ ફઈ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org