________________
કની જેમ ખૂંચતું નથી. અને આ ને આ વાત જુદે રૂપે કહેવામાં આવે કે શ્રીકૃષ્ણ ઉપરની ભકિતના પૂરમાં એ બધું તણુઈ જાય છે તે જણાતું પણ નથી, તો એ જ બચાવને લાભ જૈન સાહિત્યને પણ મળવો ઘટે છે.
ગઝનીના સુલતાને ચહડી આવી ઘેર ધા અને કુમાર પાલને લાગ્યું કે “મુવી તો!”—ત્યારે જૈન ધર્મરક્ષક લોકોત્તર શક્તિ સુલતાન ઊંધો હોય છે ને એને ઢાલિયો ઊપાડીને આણે છે કુમારપાલના શયનભવનમાં. અને મળસ્કે જાગતાં જ સુલતાનને ઉલટું એમ થાય છે કે “ભાય તે !' તથા તે બીચારો જેમ તેમ ધડ ઉપર ડેકું રાખીને આવા ચમત્કારિક વિષમમાંથી છૂટવા માટે નમી પડે છે, પિતાના મુલક અને પોતાની પ્રજામાં અમારિ પ્રવર્તાવવાનું વચન આપે છે, અને કુમારપાલને માંડલિક બનીને વદાય થાય છે. આવાં વર્ણન અસંભવ. દેશના જુદા પ્રકારના દાખલા છે. અગમ્ય મહર્ષિના વચન માત્રથી પાનેતરમાં ઘૂમટે કહાડીને બેઠેલે છોકરે, મહર્ષિ “આ કન્યાદાન હું સ્વીકારું છું” એમ બેલતાં જ, છોકરો મટી કન્યા બની જાય છે, એવી પ્રજાની કાવ્યસૃષ્ટિમાં ઝનૂની મુસ્લિમ પણ દયાઘન જૈન બને, એમાં મહારા જેવા અપક્ષ તોળાટને તે જરાયે વિચિત્ર નથી લાગતું. બ્રાહ્મણ અને જૈન એક લેહીની પ્રજા છે એક વાતાવરણનાં બાલક છે, શકિતઓ તેમ અશકિતઓમાં, રચિઓ તેમ અરુચિઓમાં, સમાન છે, અને બ્રાહ્મણ સાહિત્યમાં વસિષ્ઠ વિશ્વામિત્ર અગત્યાદિને દે, દેવાધિદેવ, કુદરતના નિયત ધર્મ અને કર્મચક્ર પણ પ્રસંગ પ્રમાણે નમે, તે જૈન વિચારમિનારમાં જેઓ ઋષિમહર્ષિના સમાનશીલ છે, તેઓને કુદરતની અને તેથી પણ મહત્તર હોય એવી બધી જ વ્યક્તિએ જૈન સાહિત્યમાં શા માટે ન નમે !
૫, જૂની વાડમય, જૈન સાહિત્યમાં દેષ નથી એમ મહાર દા નથી. બ્રાહ્મણ સાહિત્યમાં નથી એવા દે જૈન સાહિત્યમાં છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org