________________
૫૧
મી. ૮ શ્રી કુમારપાળ રાસરાષિ થાવ મુનિપતિ, સંયમ સુખ લીધું સહસ મુનિ પરિવારમું, સેjજ ગિરિ સીધો. ધ. ૧૨ સુક તાપસ સંયમ લીલ, સહસ મુનિવર સાથિ શ્રા સેત્રુજય મુગતિ ગયા, વંદુ પ્રભાતિ. ધ. ૧૩ સેલગ સરિ રૂડો, સેવ્રજ ગિરિ ચઢી પંચસય સું પરિવર્યો, મુગતિ જઈ અડીઉં. ધ૦ ૧૪ એ મુનિવર મુગતિ ગયા, કુંણ કહઈ તસાર વલી જાસ્થઈ એણુઈ તિરર્થિ, સેવ્જ ગિરિ સાર ધરા ૧૫
દુહા. સાર તીર્થ જગમાં ઘણું, તેમાં સેવ્રજ સાર હેમ કહઈ નૃપતિ સુણે, પૂજઈ લહીઈ ભવપાર. ૧ ગુરૂ વચને નૂપ હરખી, જીમ જગ ભરત નરે; તિમ ભૂપતિ આણંદીયું, સેગુંજ યાત્રા કરેસ. ૨ તન ધન વન કારિયું, જાતા ન લાગઈ વાર તેણુઈ કારણિ એવું જ જઈ, સફલ કરૂં અવતાર. ૩
ઢાલ.
ભમરાની રાગ-ગેડી.
કુમારપાલનર કેસરી-મન ભમરારે, સેત્રુજય સંઘવી થાય. લાળ ભમરારે. બહુ ઋધિ પરિવા સું, ભ. શ્રી સિદ્ધાચલ જાય લા. ૧ નાગ પીઠ દેવલ ઠવ્યા, મ. માંહિં જીન પ્રતિમા. લા. કેસર ચંદન લેઈ કરી, મ. પૂજઈ ચઉલક રાય. લા. ૨ વાગ ભટાદિક સારિખા, મ. માંહિં મંત્રી ચકવીસ લા. દેહરાસર દેવ પૂજતા, મ. નામઈ છનનઈ સીસ લા. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org