________________
ગમાં રચનાઓના કવિ વિશેના આપણે ખયાલ વધારે સ્કુટ અને સ્પષ્ટરેખ થતા ગયા છે, અને હવે આપણે કોઈ પણ કર્તા કને ઋષભ અને સામળના જેવા એક સામાન્ય ગળગળ સ્વીકાર ઉપરાંત ખંડે ખંડમાં, કડીએ કડીમાં, જેનું જેટલું લીધું હોય તેને ચોખો ઋણ સ્વીકાર ભાગિયે છિયે. કર્તવ અને ઋણસ્વીકાર વિશેનાં આ આપણું નવાં ધોરણ દલપતરામ જેવા કવિને લાગુ પાડી શકાય ખરાં? કે એમને મોટે ભાગે તો આ બાબતમાં દયારામ લગીના યુગની જ એક વ્યકિત ગણવા ઘટે ? આ મહને તો લાગે છે કે, એવો સવાલ છે કે જે વિશે થોડે ઘણે મતભેદ સ્થાને છે. નીચેની પંક્તિઓ વિચારે.
પહેલું સુખ જે જાતિ નર્યા, બીજુ સુખ જે ઘરિ દીકરા; ત્રીજુ સુખ જે રણવણ* વરા, ચઉથું સુખ જે પિતઇ ઘર. પાંચમુ સુખ જે ભગતિ નારિ, છડું સુખ જે ઝોટું બારિ; સાતમું સુખ જે અંગણિ જુત, પુણ્ય એ લહઈ ઘર સુત્ર. પહેલું સુખ જે ન જઈ ગામી, બીજુ સુખ જે વસઈ દ્વામિ; ત્રીજુ સુખ જે માનઈ ભૂપ, ચઉથુ સુખ જે રૂ૫ સરૂપ. પાંચમુ સુખ ઈચ્છાઇ રમઇ, છઠું સુખ વેલાઇ જમ; કવિ કહઈ સાતમુ સુખ એ ગમઇ, સકલ લેક ઘર આવી નમઈ. આમાંની પહેલી ચાર દલપત કાવ્ય કે જૂની વાંચનમાળામાંથી
(ટિપ્પણુ આગલે પાનેથી ચાલુ)
“ શાસ્ત્ર સકલની શાખ.” “બ્રાહ્મણ ભાટ કે ચારણાં (કે) અન્ય કવયિતા હોય, સેવક હું સઉકેત, બેડ મ દેસ્યા કોય. જેહની બુદ્ધ દીધી શારદા, જેહની સાંભળી ક્ષાત, તેહવું સંસ્કૃત શેધિયું, તેહની વખાણું વાત.” વગેરે, વગેરે.
–સિંહાસન બત્રીશી: * ઋણ વિના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org